________________ 100 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद છાયા :- નવનીતાવાહિમર્દો મરવિિશતવૃત'ને ચૈવ નવ મા+/IRI: તેષાં શેષદ્રવાન ર મØવ | 22 | ગાથાર્થ :- નીવિના પ્રત્યાખ્યાનમાં માખણ, પકવાન્ન ઘટ્ટ દહીં, માંસ, ગોળ, અને ઘી એ છ વિગઈમાં નવ આગાર છે અને બાકીની (મદિરા વગેરે) વિગઈમાં અને દહીં વગેરે દ્રવ વિગઈમાં આઠ આગાર છે. ટીકાર્થ :- ‘ઇવિમ'= માખણ ‘મોરાહિમ'= તેલ-ઘીમાં તળીને બનાવેલ પકવાન્ન “મવાદેન'= તેલ-ઘીમાં તળવા દ્વારા ‘નિવૃત્ત'= બનેલું “મવાદિમ' આમાં અવગાહ શબ્દને ‘માવપ્રત્યયાત્તાલિમ'= એ સૂત્રથી રૂમ પ્રત્યય લાગીને અવગાહિમ શબ્દ બન્યો છે. ‘કુટ્ટિમ” શબ્દ મ પ્રત્યય લાગીને બન્યો છે. ત્યારબાદ “નવનીત’ અને ‘મવI[હિમ' શબ્દનો દ્વન્દ સમાસ કર્યો છે. તેમાં ‘વિમો હિમા'‘ ક્રિપિસિયધયપુ વેવ'= કઠણ દહીં, કઠણ માંસ, કઠણ ઘી અને કઠણ ગોળ- આ ગોળ વગેરે વિગઈનો ત્યાગ હોવા છતાં રોટલી વગેરે ઉપર તે મૂકેલા હોય તો કઠણ હોવાના કારણે તેને ઉપાડીને જુદો કરી શકાય છે. માટે તેમાં “ઊખિત્તવિવેગેણં’ એ આગારનો સંભવ છે. “નવ મા+/IT'= નવ આગાર છે. ''= તેઓના “સેવા '= ઉપર કહ્યા તે ગોળ આદિ સ્વરૂપથી દ્રવદ્રવ્યોમાં અને મદિરા આદિ બીજા દ્રવ્યોમાં- અર્થાત્ ઢીલા ગોળ, ઘી, દહીં આદિમાં અને મદિરા આદિમાં ‘મવ'= આઠ જ આગાર હોય છે. કારણ કે તે પ્રવાહી હોવાથી રોટલી વગેરે ખપતી વસ્તુ ઉપરથી તેમને ઉપાડીને જુદા કરી શકાતા નથી માટે તેમાં ‘ઊખિત્તવિવેગેણં’ એ આગારનો સંભવ નથી. / 206 / 9/12 પ્રત્યાખ્યાનમાં આગાર શા માટે રાખવામાં આવે છે ? તે કહે છે : वयभंगो गुरुदोसो, थेवस्स वि पालणा गुणकरी उ। गुरुलाघवं च णेयं, धम्मम्मि अओ उ आगारा // 206 // 5/12 છાયા :- વ્રતમ ગુરુકોષ: તોપ પાનના ગુણક્ષરી તુ . गुरुलाघवं च ज्ञेयं धर्म अतस्तु आगाराः // 12 // ગાથાર્થ :- વ્રતભંગમાં મોટા દોષો છે. નાના પણ નિયમનું પાલન લાભ કરનારું છે ધર્મમાં ગૌરવલાઘવ (લાભ-હાનિ) જાણવું જોઇએ. માટે પ્રત્યાખ્યાનમાં આગારો છે. ટીકાર્થ :- ‘વયમંn'= શાસ્ત્રના આધારે જે નિયમ લેવામાં આવે છે તેને વ્રત કહેવામાં આવે છે. તેનો ભંગ= નાશ અર્થાત્ લીધેલા વ્રતનું પાલન ન કરવું. “ગુરુકોલો'= મોટો દોષ છે જેમાં તે ગુરુદોષ, એમ બહુવ્રીહિ સમાસ કર્યો અર્થાત્ મોટા દોષવાળો છે. “થવસ વિ'= નાના પણ વ્રતનું પાત્ર IT'= સંરક્ષણ કરવું- પાલન કરવું. “મુછારી 3'= લાભ કરવાના સ્વભાવવાળી હોવાથી પાલના એ જ ગુણકારી છે. ગુરુત્નીયવં '= જે કરવાથી ગુણોની વૃદ્ધિ થાય અને દોષોની હાનિ થાય તેને ગુરુલાઘવ કહેવામાં આવે છે. ''= જાણવું. ‘ધર્મા'િ= ધર્મના વિષયમાં એકાન્ત ઉત્સર્ગમાર્ગને ગ્રહણ કરવાથી વિશિષ્ટ ધર્મકાર્યોમાં હાનિ થતી હોવાથી તેનાથી અનેક પ્રાણીઓને અપકાર થાય છે માટે એવો એકાન્તમાર્ગ એ સારો નથી, લાભ કરનારો નથી. ‘આગારો એ ગ્લાનાદિ-સાધાર્મિકજનોની વેયાવચ્ચાદિ કાર્યોમાં ઉપકારક બને છે’ ‘મો'= આથી ‘મારા'= શાસ્ત્રમાં આગારોનું વર્ણન કરેલું છે. પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય એ માટે શાસ્ત્રમાં પ્રત્યાખ્યાનમાં આગારો અપવાદરૂપે કહ્યાં છે. જ્ઞાની ભગવંતોની પ્રવૃત્તિ અવશ્ય સર્વ પ્રાણીને ઉપકાર કરનારી હોય છે. અને તે ઉત્સર્ગ-અપવાદ એમ બંને માર્ગના અવસરોચિત આરાધનથી જ શક્ય બને છે. આગમના અર્થનું રહસ્ય સમજ્યા વગર માત્ર ક્રિયાઓ કરવી, એ વિદ્વાનોને માન્ય નથી. માટે સર્વ પ્રાણીઓને અનુગ્રહ કરવા માટે પ્રત્યાખ્યાનમાં આગારો રાખવામાં આવે છે. જે 206 / 9/12