________________ 013 2 0 0 = e (c) vm 1 = = = = 49 કંકણમોચન વિધિનિરૂપણ. 50 ઉપસંહાર 9. જિનયાત્રવિધાન પચ્ચાશક 190-208 મંગલ, જિનયાત્રાવિધિકથન. સમ્યગ્દર્શન મોક્ષનું પ્રધાન કારણ, તેના આઠ આચારો. નિઃશંકિત વગેરે આઠ આચારોનું પ્રયોજન જિનયાત્રાનો શબ્દાર્થ જિનયાત્રાદ્ધારનું નિરૂપણ. તીર્થકરના દૃષ્ટાંતથી દાનદ્વારનું નિરૂપણ તપદ્ધાર-એકાસણાદિ તપનું વિધાન દેવેન્દ્રની જેમ સર્વોત્તમ શરીરવિભૂષા કરવી. ઉચિતગીત-વાદ્યદ્વારનિરૂપણ 10 સ્તુતિ સ્તોત્રદ્વારનિરૂપણ 11-12 પ્રેક્ષણકાદિદ્વારનિરૂપણ પ્રસ્તુતવિષયક આગમમાં કહેલી વિધિનું નિરૂપણ રાજાના અવગ્રહની યાચનાથી થતા લાભો રાજકુલમાં ગમનાદિથી થતા લાભો. 16 રાજાને ઉપદેશ આપવાનો વિધિ. 17-20 ઉપદેશવિધિનું વિશેષનિરૂપણ. 21 આચાર્ય ન હોય ત્યારે શ્રાવકોના કર્તવ્યનું નિરૂપણ 22-23 અમારી પાળનાર કસાઈ આદિને દાનાદિ આપવાનો વિધિ અને તેનાથી થતા લાભ. 24 જિનશાસનની પ્રશંસા સમ્યગ્દર્શનનું કારણ. 25 આચાર્ય-શ્રાવક અસમર્થ હોય ત્યારે કરવાનો વિધિ. 26-27 પૂર્વમહર્ષિ ઉપર બહુમાનધારણ કરવું અને પોતાની અધન્યતા માનવી, 28 પૂર્વ મહાપુરુષો ઉપર બહુમાન કરવાનું ફળ 29 દાનાદિ નિરૂપણનો ઉપસંહાર 30-31 પંચકલ્યાણકોનું સ્વરૂપ અને ફળ-નિરૂપણ. 32 દેવેન્દ્રાદિ જિનયાત્રા, સ્નાત્ર વગેરે દ્વારા કલ્યાણકો ઉજવે. 33 મનુષ્યોએ પણ જિનયાત્રાદિ પૂર્વક કલ્યાણકો ઉજવવા જોઇએ. 34-35 શ્રીવર્ધમાનસ્વામીના પાંચ કલ્યાણકના દિવસો. 36 શ્રી આદિનાથ વગેરે તીર્થકરોના પાંચ કલ્યાણકો જાણવા આરાધવા. 37-38 કલ્યાણકદિવસોમાં જિનયાત્રા કરવાથી થતા લાભો. 39 વિશુદ્ધ માર્ગાનુસારીભાવથી પ્રાપ્ત થતા ફળનું નિરૂપણ. આવા પ્રકારની ફળપ્રાપ્તિનું કારણ માર્ગાનુસારી જીવની અશુભક્રિયા નિરનુબંધા શાથી ? કલ્યાણકદિવસોમાં અન્ય વિશેષ કાર્યોનું વિધાન કલ્યાણક દિવસોમાં મહોત્સવનું મહાન ફળ = 0 = = 9 = )