________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 387 સર્વ પુરુષને આદિમાં ‘વિન્થોવિય'= તે તે અવસ્થાને યોગ્ય ‘ફ = અહીંયા ‘મણુકા '= કાર્યવિશેષરૂપ અનુષ્ઠાન ‘સુસ'= કલ્યાણનું કારણ ‘હા’= બને છે. / 874 || 28/28 इय कम्मवाहिकिरियं, पव्वज्जं भावओ पवण्णस्स। सई कुणमाणस्स तहा, एयमवत्थंतरं णेयं // 875 // 18/29 છાયા :- કૃતિ ર્મવ્યાજ્યિાં પ્રવ્રજ માવત: પ્રપન્ની | सदा कुर्वाणस्य तथा एतदवस्थान्तरं ज्ञेयम् // 29 // ગાથાર્થ:- આ પ્રમાણે કર્મરૂપી રોગની ચિકિત્સારૂપે ગુરુ-લાઘવની અપેક્ષાએ ભાવથી પ્રવ્રજ્યા સ્વીકારનાર અને ગચ્છવાસમાં રહીને કર્મરોગની ચિકિત્સા સદા કરનાર સાધુને આ પ્રતિમાકલ્પ અવસ્થાન્તર સમાન જાણવું. ટીકાર્થ :- ‘રૂ'= આ પ્રમાણે ‘—વાિિરિવં'= કર્મરોગની ચિકિત્સારૂપ ‘પષ્યન્ન'= દીક્ષાને ‘માવો'=ગુરુ-લાઘવની અપેક્ષાએ ભાવથી ‘પવUUાસ'=સ્વીકારનાર ‘સ'= સદા સુમાસ'= કર્મરોગની ચિકિત્સા કરનાર સાધુને ‘ત'ઋતે તે ગચ્છવાસ વગેરે પ્રકારથી ‘પર્વ'= આ પ્રતિમાકલ્પ અનુષ્ઠાન ‘વધંતર'= રાજાના દૃષ્ટાંતમાં અધિક દોષના કારણભૂત સર્પદંશ સંદેશ તીવ્ર કર્મોદયસ્વરૂપ 'ય'= જાણવું.- આથી અવસ્થાન્તરરોગના ઉપશમ સદેશ પ્રતિમાકલ્પ છે. એમ સિદ્ધ થયું. 87 / 28/26. વિશિષ્ટ અવસ્થાને ઉચિત આ પ્રતિમાકલ્પ એ સામાન્યથી ગચ્છવાસ કરતાં ઘણો જ ચઢીયાતો-શ્રેષ્ઠ છે. એમ બતાવતાં આમ કહે છેઃ तह सुत्तवुड्भिावे, गच्छे सुत्थंमि दिक्खभावे य। पडिवज्जइ एयं खलु, ण अण्णहा कप्पमवि एवं // 876 // 18/30 છાયા :- તથા મૂત્રદ્ધિમાવે, છે સૂચ્ચે રીફ્યુમાવે .. प्रतिपद्यते एतं खलु नान्यथा कल्पमपि एवम् // 30 // ગાથાર્થ:- તથા શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થતી હોય, ગચ્છ બાધાથી રહિત હોય, દીક્ષા લેનાર કોઈ ન હોય ત્યારે જ પ્રતિમાકલ્પને સ્વીકારે છે. અન્યથા સંહનન, ધૃતિ આદિ હોવા છતાં પ્રતિમાકલ્પને પણ ન સ્વીકારે. ટીકાર્થ:- ‘તદ'= ગચ્છમાં પહેલાંની જેમ જ “સુત્તર્દૂિમાવે'= સૂત્ર-અર્થ અને ઉભયને આપવામાં સમર્થ બીજા બહુશ્રુતસાધુઓ હોવાથી આ સાધુ પ્રતિમાકલ્પ લે તો પણ સાધુઓને સૂત્રાર્થની ક્ષતિ થવાનો સંભવ ન હોય ત્યારે વાચનાદિ અખ્ખલિતપણે ચાલુ રહેતી હોય ત્યારે, “છે'= ગચ્છ સુત્થામ'= બાધારહિત સ્વસ્થ હોય ત્યારે ‘વિ+જ્ઞમાવે '= અધિકતર ગુણવાન કોઈ દીક્ષા લેનાર ન હોય ત્યારે "'= આ પ્રતિમાકલ્પને સાધુ ‘વં'= આ પ્રમાણે આગમમાં કહેલી વિધિ મુજબ “તુ'= શબ્દ વાક્યાલંકારમાં છે. ‘પડિવજ્ઞ'= સ્વીકારે છે. ‘મUDI'= અન્યથા અર્થાત્ ગચ્છમાં તેના સિવાય સાધુઓને વાચનાદિ આપનાર બીજા કોઈ બહુશ્રુત સાધુ ન હોય, ગચ્છ સ્વસ્થ ન હોય અને કોઈ ગુણવાન દીક્ષા લેનાર હોય આ ત્રણ મોટા કાર્યને કરનારનો અભાવ હોય ત્યારે ‘પ્રમવ'= નિર્જરાનાં કારણભૂત એવો આ કલ્પ પણ "'= ન સ્વીકારે. || 876 // 28/30 इहरा न सत्तगुरुता, तयभावे ण दसपब्विपडिसेहो। एत्थं सुजुत्तिजुत्तो, गुरुलाघवचिंतबज्झंमि // 877 // 18/31 છાયા :- રૂતરથા ન સૂત્રyતા તમારે જ પૂર્તિપ્રતિવેદ: अत्र सुयुक्तियुक्तो गुरुलाघवचिन्ताबाह्ये // 31 //