________________ 210 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद टीअर्थ :- 'दंसण'= शन प्रतिभा, 'वय'= व्रत प्रतिमा, 'सामाइय'= सामायि प्रतिमा, 'पोसह'= पौष प्रतिभा, 'पडिमा = प्रतिभा प्रतिमा, 'अबंभ'= अनमर्छन प्रतिमा, 'सच्चित्ते'= सथित्तवर्धन प्रतिभा, 'आरंभ'= सामवईन प्रतिमा, 'पेस'= प्रेष्य सामर्डन प्रतिमा, 'उद्दिट्ठवज्जए'= उद्दिष्टमतवर्टन प्रतिमा, 'समणभूए य= भने श्रमा भूत प्रतिमा. // 447 // 10/3 તેમાં પ્રથમ દર્શનપ્રતિમાની વ્યાખ્યા કરતાં કહે છે :दसणपडिमा णेया, सम्मत्तजुयस्स जा इहं बोंदी / कुग्गहकलंकरहिया, मिच्छत्तखओवसमभावा // 448 // 10/4 छाया :- दर्शनप्रतिमा ज्ञेया सम्यक्त्वयुतस्य या इह बोन्दीः / / कुग्रहकलङ्करहिता मिथ्यात्वक्षयोपशमभावात् // 4 // ગાથાર્થ :- અહીં સમ્યગદર્શનયુક્ત જીવનું શરીર દર્શનપ્રતિમા છે. મિથ્યાત્વનો ક્ષયોપશમ હોવાથી દર્શનપ્રતિમા કદાગ્રહના કલંકથી રહિત હોય છે. टीर्थ :- ‘इहं'= 2 प्रतिभाना अघि २मा 'सम्मत्तजुयस्स'= सभ्यशनथी युक्त श्रावनु 'जा'= 4 'बोंदी'= शरीर ते 'दंसणपडिमा'= शन प्रतिभा 'णेया'= 11वी, 'मिच्छत्तखओवसमभावा'= मिथ्याशन भोडनीयभनो क्षयोपशम थवाथी 'कुग्गहकलंकरहिया'= Bोषथी २रित होय // 448 // 10/4 કારણનો અભાવ હોવાથી કાર્યનો અભાવ થાય છે તે કહે છે :मिच्छत्तं कुग्गहकारणं ति, खओवसममुवगए तम्मि / ण तओ कारणविगलत्तणेण, सदि विसविगारो व्व // 449 // 10/5 छाया :- मिथ्यात्वं कुग्रहकारणमिति क्षयोपशममुपगते तस्मिन् / न तकः कारणविकलत्वेन सदा विषविकार इव // 5 // ગાથાર્થ :- મિથ્યાત્વ એ કદાગ્રહનું કારણ છે. આથી મિથ્યાત્વનો ક્ષયોપશમ થાય ત્યારે કારણનો અભાવ થવાથી કદાગ્રહ રહેતો નથી. જેમ મંત્રાદિથી વિષની શક્તિ હણી લેવામાં આવે પછી વિષના વિકારોનો અભાવ થઈ જાય છે તેમ. टार्थ :- 'मिच्छत्तं'= मिथ्यात्वमोहनीय भ'कुग्गहकारणं ति'= हायडर्नु 25 छ तेथी 'खओवसममुवगए'= क्षयोपशम थाय त्यारे 'तम्मि'= मिथ्यात्वनो कारणविगलत्तणेण'= मिथ्याशननी शस्ति us Tोवाथी १२नो अभाव थवाथी 'सदि'= सहा 'विसविगारो ब्व'= विषना विनी ४म 'ण तओ'= ते यह तो नथी. જેમ મંત્ર આદિથી વિષની શક્તિ સંહરી લેવામાં આવે પછી તેના વિકારો રહેતા નથી તેમ મિથ્યાત્વની शस्ति स्मलित थ य पछी यह २तो नथी. // 449 // 10/5 પ્રથમ પ્રતિમાધારી શ્રાવક કેવો હોય છે ? તેનું પ્રતિપાદન કરતાં કહે છે :होइ अणाभोगजुओ, ण विवज्जयवं तु एस धम्मम्मि / अत्थिक्कादिगुणजुतो, सुहाणुबंधी णिरतियारो // 450 // 10/6