________________ 204 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद टार्थ :- 'तित्थगरे बहुमाणो'= तीर्थहरो प्रत्येमान 'तह य जीयकप्पस्स'= पूर्वपुरषो माया माया२नो अब्भासो'= अभ्यास देविंदादिअणुगिती'= हेवेन्द्र-हानवेन्द्रोन अनु४२५॥ 'गंभीरपरूवणा लोए'= લોકોમાં પ્રસિદ્ધ થાય છે. કે ઉત્તમ પુરુષોએ સેવેલો આ ધર્મ છે, એ સિવાય આવી પ્રવૃત્તિ કેવી રીતે હોય? // 431 // 9/37 "वण्णो य पवयणस्स'= शासननी प्रशंसा- प्रवयन मेटर सामान्य = सारी ते मान्य मे अवयन, तेनी प्रशंसा. 'जिणाण'= नेिश्वरोनी 'इयजत्ताए'= भावी नियात्राथी 'णियमेणं'= अवश्य 'मग्गाणुसारिभावो'= भागानुसारी विसुद्धो'= निष्प- विशुद्ध भाव 'एत्तो च्चिय'= नियात्राथी अथवा 52 वविता बहुमान माहिगुएरास हायथी 'जायइ = थाय छे. // 432 // 9/38 तत्तो सयलसमीहियसिद्धी णियमेण अविकलं जं सो / कारणमिमीऍ भणिओ, जिणेहिं जियरागदोसेहिं // 433 // 9/39 छाया :- ततः सकलसमीहितसिद्धिः नियमेन अविकलं यत्सः / कारणमस्या भणितो जिनैः जितरागद्वेषैः // 39 // ગાથાર્થ :- માર્ગાનુસારીભાવથી સંપૂર્ણપણે સકલ વાંછિતની સિદ્ધિ અવશ્ય થાય છે. કારણ કે રાગ-દ્વેષના વિજેતા જિનેશ્વરોએ તેને સકલ વાંછિતની સિદ્ધિનું કારણ કહ્યું છે. अर्थ :- 'जं'= 4 १२९थी 'तत्तो'= भागानुसारी माथी 'सयलसमीहियसिद्धी'= सर्व घटना सिद्धि 'णियमेण'= अवश्य 'अविकलं'= परिपू[ 'जियरागदोसेहिं'= भोडन। वि२थी २रित 'जिणेहिं'= नेिश्वरो यो 'सो'= ते भागानुसारीमा 'इमीए'= ससष्टमनी सिद्धिनो 'कारणं'= हेतु 'भणिओ'= उह्यो छ. // 433 // 9/39 માર્ગાનુસારીભાવની પ્રશંસા શાથી કરવામાં આવે છે ? તે કહે છે : मग्गाणुसारिणो खलु, तत्ताभिणिवेसओ सुभा चेव / होइ समत्ता चेट्ठा, असुभा वि य णिरणुबंध त्ति // 434 // 9/40 छाया :- मार्गानुसारिणः खलु तत्त्वाभिनिवेशतः शुभैव / भवति समस्ता चेष्टा अशुभाऽपि च निरनुबन्धेति // 40 // ગાથાર્થ :- માર્ગાનુસારી વિશિષ્ટ ક્ષયોપશમવાળા જીવને તત્ત્વનો અતિ આગ્રહ હોવાથી તેની બધી ચેષ્ટા નિષ્પાપ-શુભ હોય છે. કદાચ તે કોઈક પાપક્રિયા કરતો હોય તો પણ તેનો અનુબંધ પડતો નથી અર્થાત્ તેનું પાપ પાપાનુબંધી હોતું નથી. अर्थ :- 'मग्गाणुसारिणो खलु'= विशिष्ट क्षयोपशमवाणा भागानुसारी पुरुषनी 'तत्ताभिणिवेसओ'= तत्त्वना साहना 29 'समत्ता'= समस्त 'चेट्ठा'= या 'सुभा चेव'= निष्पा५४ 'होइ'= होय छे. 'असुभा वि य'= तेनी पापठिया 59 'णिरणुबंध त्ति'= अनुप वगरनी होय छ तेने नियत पापभनो क्षय थई गयो होवाथी वे पापना अनुबंधनो क्षय थ गयो होय छे. // 434 // 9/40 તેને પાપનો અનુબંધ શાથી નથી પડતો ? તેનું કારણ કહે છે :सो कम्मपारतंता, वट्टइ तीए ण भावओ जम्हा / इय जत्ताइ य बीयं, एवंभूयस्स भावस्स // 435 // 9/41