SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ 032 श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद એવી આપત્તિ આવે પણ તેનાથી ગભરાયા વગર સત્ત્વશીલ પુરુષો દઢ નિશ્ચયપૂર્વક તે આપત્તિને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જે ચિત્તમાં સત્ત્વ અલ્પ હોય તે અલ્પસત્ત્વવાળું ચિત્ત કહેવાય છે. અલ્પસત્ત્વવાળું ચિત્ત જે માણસનું છે તે અલ્પસર્વાચિત્તવાળો કહેવાય. બાકીનો અર્થ અપ્રશાંતચિત્ત એ પાઠની જેમ જ કરવાનો છે. 2 | 2/2 અપ્રશાંતચિત્તવાળો અથવા અલ્પસર્વાચિત્તવાળો કયા કારણે ધર્માધિકારી નથી બનતો જેના લીધે તેને આ દીક્ષાનો અસંભવ છે એ કારણ જણાવે છે : चरमम्मि चेव भणिया, एसा खलु पुग्गलाण परियट्टे। सुद्धसहावस्स तहा-विसुज्झमाणस्स जीवस्स // 53 // 2/3 છાયા :- વરેને વૈવ માતા ઉષા નું પુત્રીનાં પરિવર્તે | शुद्धस्वभावस्य तथा-विशुद्ध्यमानस्य जीवस्य // 3 // ગાથાર્થ - (જિનોએ) નિર્મળ બનેલા અને વિશુદ્ધ બનતા જીવને છેલ્લા જ પુદ્ગલપરાવર્તમાં આ દીક્ષા કહી છે. ટીકાર્થ :- “પસી ઘનું'= આ દીક્ષા “વરમમિ વેવ'= સર્વથી છેલ્લા ‘પુનાના પરિ'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ પુગલપરાવર્તમાં ‘સુદ્ધહીવર્સ'= નિર્મળ સ્વભાવવાળાને ‘તદી-વિમુક્સમાપI'=તત્કાળ ઉચિત ચિત્તની વિશુદ્ધિને અનુભવનારને ‘નીવર્સ'= આત્માને ‘મય'= કહી છે. તેથી આવો જીવ જ જેના કર્મમળ લગભગ ક્ષીણ થઈ ગયા છે, લધુકર્મી છે. તેને તે જ ધર્મનો અધિકારી દીક્ષાને યોગ્ય છે. છે કરૂ છે 2/3 દીક્ષાનો અધિકારી કોણ હોય તે કહે છે : दिक्खाए चेव रागो,लोगविरुद्धाण चेव चागो त्ति। सुंदरगुरुजोगो वि य, जस्स तओ एत्थ उचिओ त्ति // 54 // 2/4 છાયા :- રીક્ષાવાં ચૈવ રા: નોવિરુથાનાં ચૈવ ત્યાના રૂત્તિ | सुन्दरगुरुयोगोऽपि च यस्य तकोऽत्र उचित इति // 4 // ગાથાર્થ :- જેને દીક્ષા ઉપર જ રાગ છે. જેણે લોકવિરુદ્ધ કાર્યોનો અવશ્ય ત્યાગ કર્યો છે, જેને સદ્ગુરનો યોગ થયો છે તે દીક્ષાનો અધિકારી છે. ટીકાર્થ :- ‘વિવા, વેવ'= દીક્ષામાં જ “રા'= હવે પછીની ગાથાઓમાં કહેવામાં આવશે તેવો અનુરાગ ‘નો વિરુત્થા વેવ'= હવે પછીની ગાથાઓમાં કહેવામાં આવશે તેવો લોકવિરુદ્ધ કાર્યોનો “વા ત્તિ'= ત્યાગ ‘સુંદર'= સમ્યફ઼જ્ઞાન અને સમ્યક્રિયા-આચારથી યુક્ત હોય એવા “ગુરુ'= ગુરુભગવંતની સાથે “નો'= ઉચિત સંબંધ ‘નસ'= જે જીવને છે “તો'= તે જીવ ‘સ્થ'= દીક્ષામાં ‘વિમો ત્તિ'= યોગ્ય છે. જે 14 / 2/4 ત્રણ ગાથા વડે અનુરાગનું વર્ણન કરે છે : पयईए सोऊण व, दठूणं व केइ दिक्खिए जीवे। मग्गं समायरन्ते, धम्मियजणबहुमए निच्चं // 55 // 2/5
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy