________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 145 એ જ રીતે શાસ્ત્રાનુસારે આ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરનારને તેના વડે જે શુભ ભાવ જાગે છે એનાથી તે કરવામાં આરંભથી જે પાપ લાગ્યું હતું એ તો ધોવાઇ જ જાય છે. તદુપરાંત ઇષ્ટકાર્યની સિદ્ધિ થાય છે. માટે પૂર્વાચાર્યોએ કૂપનું દૃષ્ટાંત આપ્યું છે. 286 / 6/42 હવે વાદી કહે છે : सो खलु पुष्फाईओ, तत्थुत्तो न जिणभवणमाई वि। માવિસા વત્તો તથમાવે #સ પુર્ણ ? 287 / ૬/૪રૂ . છાયા :- 3: નુ પુષ્પરિક્ષ: તત્રોવત: બિનમનાઈપ . માદ્રિ શાહુવત: તમાવે શ્રી પુષ્પાદિ ૪રૂ ગાથાર્થ :- (આવશ્યક) શાસ્ત્રમાં પુષ્પો વગેરેને દ્રવ્યસ્તવ કહ્યો છે, જિનભવનાદિને દ્રવ્યસ્તવ કહ્યો નથી. આચાર્ય ભગવંત જવાબ આપે છે કે “આદિ’ શબ્દથી જિનભવનાદિને પણ દ્રવ્યસ્તવ કહ્યો જ છે. જો જિનભવન, જિનબિંબ આદિ ન હોય તો પુષ્પાદિથી પૂજા કોની કરશો ? ટીકાર્થ :- ‘પુણામો'= પુષ્પ આદિને “સો '= દ્રવ્યસ્તવ તત્યુત્તો'= આવશ્યક સૂત્ર આદિ શાસ્ત્રમાં કહ્યો છે. ‘ન નિમવUTHI વિ'= જિનભવન આદિને કહ્યો નથી. આચાર્ય ભગવંત જ્વાબ આપે છે:માસિÉ= આદિ શબ્દથી તે ‘વૃત્તો'= શાસ્ત્રમાં કહેવાયો છે ‘તયમાવે'= જિનભવનાદિના અભાવમાં લ્સ'= કોની “પુષ્પાવી ?'= પુષ્પ આદિથી પૂજા કરશો ? અર્થાત્ પૂજાનો વિષય પ્રતિમા છે કારણ કે તેની પૂજા કરવાની હોય છે. હવે જો પ્રતિમા જ ન હોય તો કોની પૂજા કરશો ? | 287 | ૬/૪રૂ હવે વાદી કહે છે : णणु तत्थेव य मुणिणो पुष्फाइनिवारणं फुडं अत्थि। अस्थि तयं सयंकरणं पडुच्च नऽणुमोयणाई वि // 288 // 6/44 છાયા :- નન તરૈવ : પુણાિિનવાર ટ્યુટમતિ | अस्ति तकं स्वयंकरणं प्रतीत्य नानुमोदनाद्यपि // 44 // ગાથાર્થ :- ત્યાં શાસ્ત્રમાં જ સાધુને પુષ્પાદિપૂજાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. આચાર્ય ભગવંતશ્રી ઉત્તર આપે છે કે ત્યાં પુષ્પાદિ પૂજા સ્વયં કરવાનો મુનિને નિષેધ છે, અનુમોદના આદિનો નિષેધ નથી. ટીકાર્થ :- ‘ન'= અક્ષમા અર્થમાં છે. અર્થાત્ સાધુને દ્રવ્યસ્તવ હોઇ શકે એ વાદીને માન્ય નથી. ‘તત્થવ યુ'= ત્યાં શાસ્ત્રમાં જ “મુળ'= સાધુને “પુણ્યતિનિવાર '= પુષ્પાદિપૂજા કરવાનો નિષેધ ' '= સ્પષ્ટ રીતે ‘સ્થિ'= કરાયેલો છે. આચાર્યભગવંત કહે છે :- " RUT'= સ્વયં કરવારૂપે ‘સ્થિ તથ'= તે પુષ્પાદિપૂજાનો નિષેધ છે. “મોયપાછું વિ'= તેની અનુમોદના અને કરાવવારૂપે, નિષેધ “ન'= નથી. 288 / 6/44 આ વિષયની જ પુષ્ટિ કરવા માટે કહે છે : सुव्वइ य वइररिसिणा, कारवणं पिहुअणुट्ठियमिमस्स। वायगगंथेसु तहा, एयगया देसणा चेव // 289 // 6/45 છાયા :- શ્રય = વૈરત્રષિUIT રિપUપિ મનુષ્ઠતમી | वाचकग्रन्थेषु तथा एतद्गता देशना चैव // 45 //