________________ 149 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद // सप्तमं जिनभवनविधि-पञ्चाशकम् // છઠ્ઠા પંચાશકમાં જિનભવનાદિનિમણસ્વરૂપ દ્રવ્યસ્તવ કહ્યો. હવે તે જિનભવન કરાવવા સંબંધી વિધિનો આ પંચાશકમાં ઉપદેશ આપતાં કહે છે : नमिऊण वद्धमाणं,वोच्छंजिणभवणकारणविहाणं / संखेवओ महत्थं, गुरूवएसाणुसारेणं // 295 // 7/1 छाया:- नत्वा वर्धमानं वक्ष्ये जिनभवनकारणविधानम् / सक्षेपतो महार्थं गुरूपदेशानुसारेण // 1 // ગાથાર્થ :- શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને મહાન અર્થવાળી જિનભવનની વિધિને ગુરુભગવંતના ઉપદેશના અનુસારે હું સંક્ષેપથી કહીશ. टार्थ :- 'वद्धमाणं'= ४मन अवयन पोताना व वृद्धि पामतुंछ में वर्धमानस्वाभीने 'नमिऊण'= नभ७२ रीने 'महत्थं'= 4 5252 // o भुस्तिन 29 जानती होवाथी महान प्रयोनवाणी छते 'जिणभवणकारणविहाणं'= निभवनने शववानी विधिने 'गुरूवएसाणुसारेणं'= मागमना જાણકાર અને સદનુષ્ઠાનમાં તત્પર એવા આચાર્યભગવંતની પરંપરાથી પ્રાપ્ત થતા વચનને અનુસાર 'संखेवओ'= संक्षेपथी 'वोच्छं'= sीश. // 295 // 7/1 તે વિધિને જ સંક્ષેપથી કહે છે : अहिगारिणा इमं खलु कारेयव्वं विवज्जए दोसो। आणाभंगाउ च्चिय धम्मो आणाए पडिबद्धो // 296 // 7/2 छाया :- अधिकारिणा इदं खलु कारयितव्यं विपर्यये दोषः / आज्ञाभङ्गादेव धर्म आज्ञायां प्रतिबद्धः // 2 // ગાથાર્થ - જિનમંદિર કરાવવાની યોગ્યતાવાળા જીવે જ જિનમંદિર કરાવવું જોઇએ. જો યોગ્યતા રહિત જીવ જિનભવન કરાવે તો ભગવાનની આજ્ઞાનો ભંગ થતો હોવાથી અશુભ કર્મબંધરૂપ દોષ લાગે છે, કારણકે આજ્ઞાના પાલનમાં જ ધર્મ છે. अर्थ :- 'अहिगारिणा'= शास्त्रमा उवायेदी योग्यतावावे. 4 'इमं'= मा निहि२ 'खलु'= निश्चे 'कारेयव्वं'= शवोऽभे- योग्यता वरन वे रानमे. 'विवज्जए'= तेनाथी विपरीत ४२वामा अर्थात अनधिकारी निभहिर रावेतो - अ५२।५ थाय छे. 'आणाभंगाउ'= माशानी विराधन। ४२वाथी 'च्चिय'= निश्चे, 'दोसो'= शास्त्रवयनथी विरुद्ध ४२वान। 12 होष थाय छ 'धम्मो'= ध 'आणाए'= शानी साथे 'पडिबद्धो'= नियत संoiधवाजो छ. यो सानु पालन છે ત્યાં ધર્મ છે. જ્યાં આજ્ઞાનું પાલન નથી ત્યાં ધર્મ નથી માટે આજ્ઞાની સાથે ધર્મ પ્રતિબદ્ધ છે એમ 5डेवाय छे. // 296 // 7/2 आराहणाइ तीए, पुण्णं पावं विराहणाए उ। एवं धम्मरहस्सं, विण्णेयं बुद्धिमंतेहिं // 297 // 7/3 छाया :- आराधनया तस्याः पुण्यं पापं विराधनया तु / एतद्धर्मरहस्यं विज्ञेयं बुद्धिमद्भिः // 3 //