SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ 310 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद इय सीलंगजुया खलु, दुक्खंतकरा जिणेहँ पण्णत्ता। भावपहाणा साहू, ण तु अण्णे दव्वलिंगधरा // 690 // 14/46 છાયાઃ- તિ શીતાપુતા: ઘનુ ટુથ્વીનન્તર : નિનૈ: પ્રજ્ઞતાઃ | भावप्रधानाः साधवो न तु अन्ये द्रव्यलिङ्गधराः // 46 // ગાથાર્થ :- આ પ્રમાણે સંપૂર્ણ શીલાંગોથી યુક્ત અને શુભ અધ્યવસાયોની પ્રધાનતાવાળા સાધુઓ જ દુ:ખનો નાશ કરે છે, નહિ કે દ્રવ્યલિંગધારીઓ, એમ જિનેશ્વરોએ કહ્યું છે. ટીકાર્થ :- ‘કુથ'= આ પ્રમાણે ઉપર કહેવાયેલી નીતિથી ‘સત્નીનુયા રત્ન'= સંપૂર્ણ શીલાંગોથી યુક્ત જ ‘દુવંતી'= દુ:ખોનો અંત કરનારા નિર્દિ = જિનેશ્વર ભગવંતોએ ‘માવદીપ'= શુભ ભાવનાની પ્રધાનતાવાળા “સાહૂ= સાધુ ‘પUUત્તા'= કહ્યાં છે. " તુ મને વ્યતિથરા'= ભાવનિરપેક્ષ અર્થાત્ ભાવશૂન્ય માત્ર દ્રવ્યથી સાધુવેશ ધારણ કરનારાઓ દુઃખનો અંત કરતા નથી. ભાવસાધુઓને દ્રવ્યથી લિંગધારી સાધુઓ ઉપર દ્વેષ નથી હોતો કારણ કે દરેક જીવો પોતપોતાના કર્મને આધીન છે. બળવાન કર્મ જ તેમની પાસે શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરાવે છે. કહ્યું છે કે: ધીર પુરુષ શાસ્ત્રથી પરિકર્મિત બુદ્ધિ વડે કાંઈક જુદું જ કરવાને ઇચ્છે છે પણ સ્વામી જેવું બળવાન કર્મ તેની પાસે (ધાર્યા કરતાં) કાંઈક જુદું જ કરાવે છે.” || 690 / 14 46. ભાવપ્રધાન સાધુઓની જે વાત કરી તેનો ભાવાર્થ કહે છે : संपुण्णा वि य किरिया, भावेण विणा ण होति किरिय त्ति / णियफलविगलत्तणओ, गेवेज्जुववायणाएणं // 691 // 14/47 છાયા :- સમૂusfપ 4 ક્રિય ભાવેન વિના ન મવતિ ક્ષિતિ ! निजफलविकलत्वतो ग्रैवेयकोपपातज्ञातेन // 47 // ગાથાર્થ :- રૈવેયક નામના વિમાનમાં ઉત્પત્તિરૂપ દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે કે સંપૂર્ણ પણ વિરતિરૂપ ક્રિયા જો તેમાં સમ્યક્ત આદિ પ્રશસ્ત ભાવ ન હોય તો પરમાર્થથી ક્રિયા બનતી નથી કારણ કે ક્રિયા સ્વફળથી રહિત છે. ટીકાર્થ :- “સંપુJUાવિ ય વિશ્વરિયા'=પ્રાણાતિપાતાદિની વિરતિરૂપ સંપૂર્ણ પણ ક્રિયા ‘માવેT વિUIT'= સમ્યત્વ આદિ ભાવ વગરની ‘fiાથવિત્તિUTો'=પોતાના ફળથી રહિત હોવાથી રેવેન્ગવવાયUTIUN'=રૈવેયકમાં ઉત્પત્તિના દષ્ટાંતથી 'aa દોતિ વિશ્વરિય ઉત્ત'= ક્રિયા બનતી નથી.// 691 // 14/47 आणोहेणाणंता, मुक्का गेवेज्जगेसु उसरीरा। ण य तत्थासंपुण्णाएँ, साहुकिरियाए उववाओ॥६९२ // 14/48 છાયા:- માધેનાનત્તાનિ મુનિ શૈવેયપુ તુ ગરીરાજ | न च तत्रासम्पूर्णया साधुक्रियया उपपातः // 48 // ગાથાર્થ :- આગમમાં ભગવાને કહ્યું છે કે સમ્યક્ત આદિ ભાવશૂન્ય માત્ર ઓઘથી ક્રિયા કરવા દ્વારા જીવ ભૂતકાળમાં રૈવેયકવિમાનમાં અનંતીવાર ઉત્પન્ન થઈને અનંતીવાર મર્યો છે અર્થાતુ અનંતા
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy