________________ 310 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद इय सीलंगजुया खलु, दुक्खंतकरा जिणेहँ पण्णत्ता। भावपहाणा साहू, ण तु अण्णे दव्वलिंगधरा // 690 // 14/46 છાયાઃ- તિ શીતાપુતા: ઘનુ ટુથ્વીનન્તર : નિનૈ: પ્રજ્ઞતાઃ | भावप्रधानाः साधवो न तु अन्ये द्रव्यलिङ्गधराः // 46 // ગાથાર્થ :- આ પ્રમાણે સંપૂર્ણ શીલાંગોથી યુક્ત અને શુભ અધ્યવસાયોની પ્રધાનતાવાળા સાધુઓ જ દુ:ખનો નાશ કરે છે, નહિ કે દ્રવ્યલિંગધારીઓ, એમ જિનેશ્વરોએ કહ્યું છે. ટીકાર્થ :- ‘કુથ'= આ પ્રમાણે ઉપર કહેવાયેલી નીતિથી ‘સત્નીનુયા રત્ન'= સંપૂર્ણ શીલાંગોથી યુક્ત જ ‘દુવંતી'= દુ:ખોનો અંત કરનારા નિર્દિ = જિનેશ્વર ભગવંતોએ ‘માવદીપ'= શુભ ભાવનાની પ્રધાનતાવાળા “સાહૂ= સાધુ ‘પUUત્તા'= કહ્યાં છે. " તુ મને વ્યતિથરા'= ભાવનિરપેક્ષ અર્થાત્ ભાવશૂન્ય માત્ર દ્રવ્યથી સાધુવેશ ધારણ કરનારાઓ દુઃખનો અંત કરતા નથી. ભાવસાધુઓને દ્રવ્યથી લિંગધારી સાધુઓ ઉપર દ્વેષ નથી હોતો કારણ કે દરેક જીવો પોતપોતાના કર્મને આધીન છે. બળવાન કર્મ જ તેમની પાસે શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરાવે છે. કહ્યું છે કે: ધીર પુરુષ શાસ્ત્રથી પરિકર્મિત બુદ્ધિ વડે કાંઈક જુદું જ કરવાને ઇચ્છે છે પણ સ્વામી જેવું બળવાન કર્મ તેની પાસે (ધાર્યા કરતાં) કાંઈક જુદું જ કરાવે છે.” || 690 / 14 46. ભાવપ્રધાન સાધુઓની જે વાત કરી તેનો ભાવાર્થ કહે છે : संपुण्णा वि य किरिया, भावेण विणा ण होति किरिय त्ति / णियफलविगलत्तणओ, गेवेज्जुववायणाएणं // 691 // 14/47 છાયા :- સમૂusfપ 4 ક્રિય ભાવેન વિના ન મવતિ ક્ષિતિ ! निजफलविकलत्वतो ग्रैवेयकोपपातज्ञातेन // 47 // ગાથાર્થ :- રૈવેયક નામના વિમાનમાં ઉત્પત્તિરૂપ દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે કે સંપૂર્ણ પણ વિરતિરૂપ ક્રિયા જો તેમાં સમ્યક્ત આદિ પ્રશસ્ત ભાવ ન હોય તો પરમાર્થથી ક્રિયા બનતી નથી કારણ કે ક્રિયા સ્વફળથી રહિત છે. ટીકાર્થ :- “સંપુJUાવિ ય વિશ્વરિયા'=પ્રાણાતિપાતાદિની વિરતિરૂપ સંપૂર્ણ પણ ક્રિયા ‘માવેT વિUIT'= સમ્યત્વ આદિ ભાવ વગરની ‘fiાથવિત્તિUTો'=પોતાના ફળથી રહિત હોવાથી રેવેન્ગવવાયUTIUN'=રૈવેયકમાં ઉત્પત્તિના દષ્ટાંતથી 'aa દોતિ વિશ્વરિય ઉત્ત'= ક્રિયા બનતી નથી.// 691 // 14/47 आणोहेणाणंता, मुक्का गेवेज्जगेसु उसरीरा। ण य तत्थासंपुण्णाएँ, साहुकिरियाए उववाओ॥६९२ // 14/48 છાયા:- માધેનાનત્તાનિ મુનિ શૈવેયપુ તુ ગરીરાજ | न च तत्रासम्पूर्णया साधुक्रियया उपपातः // 48 // ગાથાર્થ :- આગમમાં ભગવાને કહ્યું છે કે સમ્યક્ત આદિ ભાવશૂન્ય માત્ર ઓઘથી ક્રિયા કરવા દ્વારા જીવ ભૂતકાળમાં રૈવેયકવિમાનમાં અનંતીવાર ઉત્પન્ન થઈને અનંતીવાર મર્યો છે અર્થાતુ અનંતા