SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ 222 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद છાયા :- યતિપર્યુપાલનપુર: સૂક્ષ્મપરાર્થે; નિત્યસ્ક્રિપ્સ: | पूर्वोदितगुणयुक्तो दश मासान् कालमासेन // 34 // ગાથાર્થ :- આ પ્રતિમાપારી શ્રાવક સાધુસેવામાં તત્પર રહે છે. સૂક્ષ્મબુદ્ધિથી જાણી શકાય એવા બંધમોક્ષ આદિ પદાર્થોને જાણવામાં અતિશય ઉત્કંઠિત હોય છે. પૂર્વની નવ પ્રતિમાના ગુણોથી યુક્ત હોય છે. આ પ્રતિમાને પાળવાનું કાળપરિમાણ દશ મહિનાનું છે. ગાથાર્થ :- “ગતિ જુવાસUાપર'= સાધુની સેવામાં તત્પર હોય છે. “સુમપત્થ'= બંધ, મોક્ષ આદિ સૂક્ષ્મપદાર્થોને ' fષ્ય'= હંમેશા “તત્તછો'= જાણવા માટે અતિશય ઉત્કંઠિત હોય છે. પુષ્યોહિયાળનુત્તો'= પૂર્વની નવ પ્રતિમાના ગુણોથી યુક્ત “સ માસી'= દશ માસ સુધી, અહીં ‘થાવત્'= શબ્દ અધ્યાહાર સમજી લેવો. ' મારેvi'= કાળના પરિમાણથી, શાસ્ત્રમાં “માસ' શબ્દ કાળવાચી પણ છે અને ધાન્યવાચી પણ છે. કહ્યું છે કે :- “માસ બે પ્રકારના કીધા છે. ધાન્યમાસ અને કાળમાસ” અડદને “માસ' કહેવામાં આવે છે. તે ધાન્યમાસ છે. અને “માસનો બીજો અર્થ મહિનો થાય છે તે કાળવાચી થાય છે તેમાં અહીંયા તે કાળવાચી છે તેથી તેનો અર્થ “મહિનો’ એ પ્રમાણે કર્યો છે. 478 / 20/34 દશમી પ્રતિમા કહેવાઈ હવે અગ્યારમી પ્રતિમાને કહે છે : खुरमुंडो लोएण व, रयहरणं उग्गहं व घेत्तूण। समणब्भुओ विहरइ, धम्मं काएण फासंतो॥४७९ // 10/35 છાયા :- ક્ષરમુugો નોવેન વી ગોદરમવાદૃ વ ગૃહીત્વ | श्रमणभूतो विहरति धर्म कायेन स्पृशन् // 35 // ગાથાર્થ :- અગિયારમી પ્રતિમામાં શ્રાવક અસ્ત્રાથી કે લોચથી મસ્તકને મુંડાવી, રજોહરણ, પાત્ર વગેરે સાધુના ઉપકરણો લઈને કાયાથી શ્રમણોપાસક ધર્મનું પાલન કરતો સાધુની સદેશ જ ચેષ્ટા કરે છે. ટીકાર્થ :- ‘ઘુરકંડો'= અસ્ત્રાથી મસ્તક મુંડન કરેલો ‘નોન વ'= અથવા લોચથી મુંડન કરેલો યહર'= જીવરક્ષાના હેતુથી રજોહરણ “૩ાર્દ '= પાત્રને ‘ઘેડૂUT'= ધર્મોપકરણની બુદ્ધિથી ગ્રહણ કરીને “થપ્ન'= શ્રાવકના ધર્મને 'UT'= શરીર વડે ‘પહાસંતો'= આસેવન કરતો અર્થાતુ પાલન કરતો સમ મુમો'= સાધુની સદેશ ‘વિદર'= આચરણ કરે છે. 472 મે ૨૦/રૂબ હવે તેની વિહારવિધિને કહે છે : ममकारेऽवोच्छिण्णे, वच्चति सण्णायपल्लि दटुंजे। तत्थवि जहेव साहू, गेण्हति फासुं तु आहारं // 480 // 10/36 છાયા :- મમવારે વ્યવછિન્ને વ્રત સંજ્ઞાત િછું | तत्रापि यथैव साधुः गृह्णाति प्रासुकं तु आहारम् // 36 // ગાથાર્થ :- તેને મમત્ત્વનો સર્વથા અભાવ થયો ન હોવાથી સ્વજનોના દર્શનની ઈચ્છાથી સ્વજનોના ગામ વગેરેમાં જાય તો પણ સ્વજનોના ઘરમાંથી પ્રાસુક અને એષણીય આહાર લે છે.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy