SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ 274 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद છાયા :- સવિત્ત યત્ત સાધૂનામથય ક્રિયેત્તે યષ્ય . अचित्तमेव पच्यते आधाकर्म तकत् भणितम् // 7 // ગાથાર્થ :- સાધુને માટે અર્થાત્ સાધુના સંકલ્પથી જે સચિત્ત વસ્તુને અચિત્ત કરવામાં આવે તે આધાકર્મ છે તેમજ અચિત્ત વસ્તુને અગ્નિથી રાંધે તે પણ આધાકર્મ કહેવાય છે. ટીકાર્થ:- “સાકૂડિટ્ટા'= સાધુનો મનમાં સંકલ્પ કરીને અર્થાત્ સાધુને માટે “સખ્યત્ત'= ધાન્ય-ફળ આદિ સચિત્ત વસ્તુને ‘ગં'= જે ‘વત્ત'= અચિત્ત “ક્ષીર'= કરવામાં આવે ‘વં '= અને જે ‘શ્વમેવ'= અચિત્ત કણિકાદિને ‘પદ્ગત્તિ'= અગ્નિ ઉપર પકાવવામાં આવે છે. ‘તર્થ'= તેને ‘માહીષ્મ'= આધાકર્મ ‘મણિયે'= કહ્યું છે. // 601 // 13/7 હવે ઔદેશિક દોષને કહે છે: उद्देसिय साहुमाई, ओमच्चए भिक्खवियरणं जंच। उव्वरियं मीसेउं, तविउं उद्देसियं तं तु // 602 // 13/8 છાયા :- દશ્ય સવ્વાલીનું વમચિયે fમક્ષવતર યષ્યા उद्धरितं मिश्रयित्वा तापयित्वा औद्देशिकं तत्तु // 8 // ગાથાર્થ :- દુષ્કાળ વીતી ગયા બાદ ગૃહસ્થ એમ વિચારે કે “સાધુસંતોને ભિક્ષા આપવાથી પુણ્ય બંધાય છે માટે અમુક બે કે ચાર વગેરે સંખ્યામાં સાધુસંતોને મારે ભિક્ષા આપવી છે” આવા ઉદ્દેશથી શ્રમણોને જે ભિક્ષા આપવામાં આવે તે ‘ઉદિષ્ટ ઔશિક' દોષ છે. તેમજ જમણવારમાં વધેલા ભાત આદિને દહીં આદિથી મિશ્રિત કરીને ભિક્ષા આપવામાં આવે તે “ઔશિક’ નામનો ભેદ છે અને વધેલા લાડવાના ચૂર્ણને અગ્નિ ઉપર ઘી વગેરે નાંખીને સંસ્કાર કરીને લાડવા બનાવીને ભિક્ષા આપવામાં આવે તે “કર્મ ઔશિક’ નામનો દોષ છે. ટીકાર્થ:- “હુમા = નિર્ઝન્થ-શાક્ય-તાપ-ઐરિક અને આજીવક નામના શ્રમણોને ‘સિય'= ઉદ્દેશીને ‘મોમવ્યા' દુકાળ વીત્યા પછી ‘fમવિયર'= આહારનું દાન કરવું. તે ઉદિષ્ટ દેશિક નામનો દોષ છે. i a'= અને જે “૩Öર'= જમણવાર આદિમાં વધેલા ભાત આદિને “મીસે'=દહીં આદિથી મિશ્રિત કરીનેવહોરાવવું તે “કત ઔદેશિક નામનો દોષ છે. જેમાં અગ્નિની વિરાધના કરવામાં નથી આવતી. ‘તવિક'= ગોળ-મોદક આદિના ચૂર્ણને અગ્નિ ઉપર તપાવીને ઘી વગેરેથી જે સંસ્કારવામાં આવે છે તે. ‘કર્મ ઔદેશિક નામનો દોષ છે જેમાં અગ્નિની વિરાધના કરવામાં આવે છે. “કસિ તંત'= આ બધા ઔદેશિક દોષ કહેવાય છે. ઔદેશિકના (1) ઉદિષ્ટ (2) કૃત અને (3) કર્મ આ ત્રણ ભેદ છે // 602 // 13. 8 પૂતિદોષને કહે છેઃ कम्मावयवसमेयं संभाविज्जति जयं तु तं पूर्छ / पढमं चिय गिहिसंजयमीसोवखडाइ मीसं तु // 603 // 13 / 9 છાયા - વયવસમેત સંમત્તે ય%તત્પત્તિમ્ | प्रथममेव गृहिसंयतमिश्रोपस्कृतादि मिश्रं तु // 9 //
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy