Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan
View full book text
________________ 392 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद આ વાતનું જ સમર્થન કરે છે - ण हु पडइ तस्स भावो, संजमठाणाउ अवि य वड्डे / ण य कायपायओऽवि हु, तदभावे कोइ दोसो त्ति // 886 // 18/40 છાયા :- વનુ પતિ તી ભાવ: સંયમસ્થાના પિ 2 વર્ધતૈ न च कायपाततोऽपि खलु तदभावे कोऽपि दोष इति // 40 // ગાથાર્થ :- કાયપીડા હોવા છતાં પ્રતિમાપારીના ભાવો સંયમસ્થાનથી (સ્વીકૃતચારિત્રની શુદ્ધિવિશેષથી) પડતા નથી, બલ્ક વધે છે. ભાવ ન પડે તો કાયા પડવા છતાં કોઈપણ જાતનું દૂષણ લાગતું નથી. ટીકાર્થ :- ‘તલ્સ'= પ્રતિમાપારીનો ‘માવો'= અધ્યવસાય “સંગમડી = ચારિત્રસ્થાનથી ‘ર ય થપાય૩ોડવ'= કાયા પડવા છતાં પણ ‘ર દુપટ્ટ'= પડતો નથી જ. ‘વિ '= બલ્ક ‘વ'= વૃદ્ધિ પામે છે. “દુ= વાક્યાલંકાર છે. ‘તમાવે'= ભાવ ન પડે તો ‘વો ટોણો ઉત્ત'= કોઈ જાતનો દોષ નથી.) | 886 / 28/40. चित्ताणं कम्माणं, चित्तो च्चिय होइ खवणुवाओ वि / अणुबंधछेयणाई, सो उण एवं ति णायव्वो // 887 // 18/41 છાયા :- વિત્રી શર્મiાં ચિત્ર પર્વ મત ક્ષપોપાયોડપિ | अनुबन्धछेदनादेः स पुनः एवमिति ज्ञातव्यः // 41 // ગાથાર્થ :- ક્લિષ્ટ, ક્લિષ્ટતર, ક્લિષ્ટતમ એમ વિચિત્ર પ્રકારના જ્ઞાનાવરણીયાદિ કર્મોના અનુબંધના નાશનો અને સર્વથા નાશનો ઉપાય પણ સ્થવિરકલ્પ, પ્રતિમાકલ્પ ઇત્યાદિ વિચિત્ર જ હોય, તે કર્મના ક્ષયના ઉપાયની વિવિધતા તે આ પ્રતિમાકલ્પના વિધાનથી જાણવી, જો એમ ન હોત તો આગમમાં આ પ્રતિમાકલ્પનું વિધાન શા માટે કરાત? ટીકાર્થ:- ‘વત્તા '= જુદા જુદા સ્વભાવવાળા ‘વમા'= જ્ઞાનાવરણીયાદિ કર્મોના “વહુવામો fa'= ક્ષયનો ઉપાય પણ ‘ચિત્તો ઉચ્ચય'= પ્રતિમાનુષ્ઠાન આદિ વડે વિવિધ પ્રકારનો ‘દો'= હોય છે. ‘મUવંધછયUવી'= કર્મના અનુબંધ (= કર્મની પરંપરા)ના નાશ આદિનો ‘સો 3UT'= તે વળી ક્ષપણાનો ઉપાય ‘પર્વ તિ'= પ્રતિમાકલ્પના વિધાન વડે ‘Tયળો'= જાણવો. | 887 | 28/42 इहरा उणाभिहाणं, जुज्जइ सुत्तमि हंदि एयस्स। एयंमि अवसरंमी, एसा खलु तंतजुत्ति त्ति // 888 // 18/42 છાયા :- રૂતરથા તુ નામથાને યુજતે મૂત્રે ત્િ તફ્ટ | પત્તર્મિન્નવસર ઉષા નું તત્રયુવિજ્ઞિિત છે ૪ર ગાથાર્થ :- જો પ્રતિમાકલ્પ વિના જ વિચિત્ર કર્મોનો ક્ષય થતો હોત તો સૂત્રમાં સ્થવિરકલ્પના સઘળા કર્તવ્યો પૂર્ણ થયા બાદ પ્રતિમાકલ્પના સ્વીકારનું જે આગમમાં કથન કરવામાં આવ્યું છે તે અસંગત બને. આ શાસ્ત્રીય યુક્તિ છે. ટીકાર્થ:- ‘ફદર 3 = અન્યથા અર્થાત્ પ્રતિમાકલ્પના સ્વીકાર વગર જ જો વિચિત્ર કર્મોનો ક્ષય થતો હોત તો “સુત્તમિ'= આગમમાં “દૃદ્ધિ '= પ્રતિમાકલ્પનું ‘યંમ વસમિ'= પ્રતિમાકલ્પના

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441