________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 369 ગાથાર્થ :- દુઃષમકાળ આદિના દોષથી બાહ્યથી માસકલ્પ ન કરી શકાય તો પણ શયનભૂમિ આદિ બદલીને ભાવથી અવશ્ય કરવો જોઈએ. ટીકાર્થ:- ‘નાવિકો પુ'= દુષમકાળ તથા માસકલ્પને યોગ્ય ક્ષેત્ર ન મળવાના કારણે ‘ન'= ન ‘બ્રમો'ક દ્રવ્યથી સકલ ક્રિયા દ્વારા ‘સિં'= આ માસકલ્પ ‘ીર'= કરાય ‘નિયમ'= અવશ્ય ‘માવે 3'= ભાવને આશ્રયીને ‘સંથારીવશ્વાર્દિ= સંથારાની ભૂમિને બદલાવવા દ્વારા ' ડ્યો'= કરવો જોઈએ. કહ્યું છે કે : “ગોચરીની દુર્લભતા આદિને કારણે ક્ષેત્રપરિવર્તન શક્ય ન હોય ત્યારે તે જ ક્ષેત્રમાં મકાન, શેરીનું પરાવર્તન કરવું અથવા શયનભૂમિ આદિ બદલીને ભાવથી માસકલ્પ અવશ્ય કરવો જોઇએ.” રૂફ તે ૨૭/રૂ૭ पज्जोसवणाकप्पोऽपेवं पुरिमेयराइभेदेणं। उक्कोसेयरभेओ,सो नवरं होड विण्णेओ॥८३२॥१७/३८ છાયાઃ- પર્યુષUવિન્યોÀä પૂર્વેતાનિ | उत्कर्षेतरभेदः सो नवरं भवति विज्ञेयः // 38 // ગાથાર્થ :- માસકલ્પની જેમ પર્યુષણાકલ્પ પણ પહેલાં-છેલ્લાં અને મધ્યમજિનના સાધુઓના ભેદથી સ્થિત અને અસ્થિત એમ ભિન્ન છે. પણ આમાં માસકલ્પથી આટલી વિશેષતા છે કે આમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે ભેદ છે. ટીકાર્થ :- ‘પત્નોસવUક્ષિપ્પોપેર્વ'= પર્યુષણાકલ્પ પણ આ પ્રમાણે ‘પુરિયરમે '= પહેલા અને છેલ્લા જિનના સાધુ આદિના ભેદથી “આદિ’ શબ્દથી મધ્યમજિનના સાધુનું ગ્રહણ થાય છે. ‘૩ોસેતર મેલો'= ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બે ભેદ છે જેના એવો ‘નવર'= ફક્ત “સ'= તે પર્યુષણાકલ્પ ‘હોટ્ટ'= હોય છે. ‘વિપ '= એમ જાણવું. // 832 / 17 | 38 चाउम्मासुक्कोसो, सत्तरि राइंदिया जहण्णो उ। थेराण जिणाणं पुण,णियमा उक्कोसओ चेव // 833 // 17 / 39 છાયાઃ- વીસીવર્ષ: સત્તિ રાત્રવિન નાચતું ! स्थविराणां जिनानां पुनर्नियमाद् उत्कर्षकश्चैव // 39 // ગાથાર્થ:- અષાડ સુદ પૂનમથી કાર્તિક સુદ પૂનમ સુધી ચાર મહિનાનો ઉત્કૃષ્ટ પર્યુષણાકલ્પ છે. ભાદરવા સુદ પાંચમથી કાર્તિક સુદ પૂનમ સુધી સીત્તેર દિવસનો જઘન્ય પર્યુષણાકલ્પ છે. આ બે ભેદ વિકલ્પીઓને હોય છે. જિનકલ્પીઓ અપવાદ રહિત હોવાથી તેમને એક જ ઉત્કૃષ્ટ પર્યુષણાકલ્પ હોય છે. ટીકાર્થ :- “થેરાન'= વિકલ્પીને ‘વીરેશ્મા'= ચાર મહિનાનો, અહીં “ચાતુર્માસ’ શબ્દને સ્વાર્થમાં ‘ષ્ય” પ્રત્યય લાગીને ‘વાડHIR'= શબ્દ બન્યો છે ‘૩eaોસો'= ઉત્કૃષ્ટ પર્યુષણાકલ્પ હોય છે. ‘સત્તરિ'= સીત્તેર “રાષ્ફલિય'= અહોરાત્રનો ' 3'= જઘન્ય હોય છે. “વિUITS પુન'= જિનકલ્પીને તો ‘નિયમ'= અવશ્ય ‘ડોસમી વેવ'= ઉત્કૃષ્ટ જ ચાતુર્માસ હોય છે, જઘન્ય નહિ || 833 /17 | 39 दोसासति मज्झिमगा, अच्छंति उजाव पव्वकोडी वि। इहरा उण मासं पि हु, एवं खु विदेहजिणकप्पे // 834 // 17/40 છાયા :- તોષાસતિ મધ્યમાં માને તુ યાવત્ પૂર્વજ્ઞ ટીમપિ | इतरथा तु न मासमपि खल्वेवं खलु विदेहजिनकल्पे // 40 //