Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 398
________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 369 ગાથાર્થ :- દુઃષમકાળ આદિના દોષથી બાહ્યથી માસકલ્પ ન કરી શકાય તો પણ શયનભૂમિ આદિ બદલીને ભાવથી અવશ્ય કરવો જોઈએ. ટીકાર્થ:- ‘નાવિકો પુ'= દુષમકાળ તથા માસકલ્પને યોગ્ય ક્ષેત્ર ન મળવાના કારણે ‘ન'= ન ‘બ્રમો'ક દ્રવ્યથી સકલ ક્રિયા દ્વારા ‘સિં'= આ માસકલ્પ ‘ીર'= કરાય ‘નિયમ'= અવશ્ય ‘માવે 3'= ભાવને આશ્રયીને ‘સંથારીવશ્વાર્દિ= સંથારાની ભૂમિને બદલાવવા દ્વારા ' ડ્યો'= કરવો જોઈએ. કહ્યું છે કે : “ગોચરીની દુર્લભતા આદિને કારણે ક્ષેત્રપરિવર્તન શક્ય ન હોય ત્યારે તે જ ક્ષેત્રમાં મકાન, શેરીનું પરાવર્તન કરવું અથવા શયનભૂમિ આદિ બદલીને ભાવથી માસકલ્પ અવશ્ય કરવો જોઇએ.” રૂફ તે ૨૭/રૂ૭ पज्जोसवणाकप्पोऽपेवं पुरिमेयराइभेदेणं। उक्कोसेयरभेओ,सो नवरं होड विण्णेओ॥८३२॥१७/३८ છાયાઃ- પર્યુષUવિન્યોÀä પૂર્વેતાનિ | उत्कर्षेतरभेदः सो नवरं भवति विज्ञेयः // 38 // ગાથાર્થ :- માસકલ્પની જેમ પર્યુષણાકલ્પ પણ પહેલાં-છેલ્લાં અને મધ્યમજિનના સાધુઓના ભેદથી સ્થિત અને અસ્થિત એમ ભિન્ન છે. પણ આમાં માસકલ્પથી આટલી વિશેષતા છે કે આમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે ભેદ છે. ટીકાર્થ :- ‘પત્નોસવUક્ષિપ્પોપેર્વ'= પર્યુષણાકલ્પ પણ આ પ્રમાણે ‘પુરિયરમે '= પહેલા અને છેલ્લા જિનના સાધુ આદિના ભેદથી “આદિ’ શબ્દથી મધ્યમજિનના સાધુનું ગ્રહણ થાય છે. ‘૩ોસેતર મેલો'= ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બે ભેદ છે જેના એવો ‘નવર'= ફક્ત “સ'= તે પર્યુષણાકલ્પ ‘હોટ્ટ'= હોય છે. ‘વિપ '= એમ જાણવું. // 832 / 17 | 38 चाउम्मासुक्कोसो, सत्तरि राइंदिया जहण्णो उ। थेराण जिणाणं पुण,णियमा उक्कोसओ चेव // 833 // 17 / 39 છાયાઃ- વીસીવર્ષ: સત્તિ રાત્રવિન નાચતું ! स्थविराणां जिनानां पुनर्नियमाद् उत्कर्षकश्चैव // 39 // ગાથાર્થ:- અષાડ સુદ પૂનમથી કાર્તિક સુદ પૂનમ સુધી ચાર મહિનાનો ઉત્કૃષ્ટ પર્યુષણાકલ્પ છે. ભાદરવા સુદ પાંચમથી કાર્તિક સુદ પૂનમ સુધી સીત્તેર દિવસનો જઘન્ય પર્યુષણાકલ્પ છે. આ બે ભેદ વિકલ્પીઓને હોય છે. જિનકલ્પીઓ અપવાદ રહિત હોવાથી તેમને એક જ ઉત્કૃષ્ટ પર્યુષણાકલ્પ હોય છે. ટીકાર્થ :- “થેરાન'= વિકલ્પીને ‘વીરેશ્મા'= ચાર મહિનાનો, અહીં “ચાતુર્માસ’ શબ્દને સ્વાર્થમાં ‘ષ્ય” પ્રત્યય લાગીને ‘વાડHIR'= શબ્દ બન્યો છે ‘૩eaોસો'= ઉત્કૃષ્ટ પર્યુષણાકલ્પ હોય છે. ‘સત્તરિ'= સીત્તેર “રાષ્ફલિય'= અહોરાત્રનો ' 3'= જઘન્ય હોય છે. “વિUITS પુન'= જિનકલ્પીને તો ‘નિયમ'= અવશ્ય ‘ડોસમી વેવ'= ઉત્કૃષ્ટ જ ચાતુર્માસ હોય છે, જઘન્ય નહિ || 833 /17 | 39 दोसासति मज्झिमगा, अच्छंति उजाव पव्वकोडी वि। इहरा उण मासं पि हु, एवं खु विदेहजिणकप्पे // 834 // 17/40 છાયા :- તોષાસતિ મધ્યમાં માને તુ યાવત્ પૂર્વજ્ઞ ટીમપિ | इतरथा तु न मासमपि खल्वेवं खलु विदेहजिनकल्पे // 40 //

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441