________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 385 एवं पडिमाकप्पो, चिंतिज्जंतो उनिउणदिट्ठीए / अंतरभावविहीणो, कह होइ विसिट्टगुणहेऊ?॥८७० // 18/24 છાયાઃ- પર્વ પ્રતિમવિશન્ય: વિજ્યમાનતુ નિપુણસા | માન્તરમાવહીન: મત વિશિષ્ટ મુહેતુ:? | 24 . ગાથાર્થ :- આ રીતે સૂક્ષ્મબુદ્ધિથી વિચારતાં પ્રતિમાકલ્પ પરમાર્થથી માત્ર ક્રિયાનું જ તેમાં પ્રાધાન્યપણું હોવાથી અંતરંગ ભાવશૂન્યતાના કારણે વિશિષ્ટ લાભનો હેતુ કેવી રીતે થાય ? ટીકાર્થ :- ‘વિં'= આ પ્રમાણે “હિમશિખો'= પૂર્વે કહેવામાં આવેલો પ્રતિમાકલ્પ ‘ચિંતિનંતો'= વિચારવામાં આવે તો ‘નિવરિટ્ટી'= સૂક્ષ્મદ્રષ્ટિથી ‘યંતરમાવદીપ'= અંતરંગ ભાવશૂન્ય માત્ર ક્રિયાના જ પ્રાધાન્યપણાથી ‘વિસિ ગુપદે ?'= વિશિષ્ટ ઉપકારનું કારણ વદ રોટ્ટ'=કેવી રીતે થાય ? || 870 / 28/24 भण्णइ विसेसविसओ, एसो न उ ओहओ मुणेयव्वो। दसपुव्वधरादीणं, जम्हा एयस्स पडिसेहो // 871 // 18/25 છાયા :- મતે વિશેષવષય પુણો ન તુ મોયતો જ્ઞાતવ્ય: | दशपूर्वधरादीनां यस्मादेतस्य प्रतिषेधः // 25 // ગાથાર્થ :- પ્રત્યુત્તર અપાય છે. પ્રતિમાકલ્પ તે બધા સાધુના માટે નહિ પરંતુ વિશિષ્ટ સાધુઓ માટે જાણવો. કારણકે દશપૂર્વધર વગેરેને આનો નિષેધ છે. ટીકાર્થ :- “મUUતિ'= ઉત્તર કહેવાય છે. “વિસેવો '= વિશિષ્ટ સાધુના વિષયવાળો ‘ાલો'= પ્રતિમાકલ્પ છે '23o '= સામાન્ય સાધુના માટે નથી. ‘મુnયો'= વિશિષ્ટ ગુણનું કારણ હોવાથી જાણવો. “નડ્ડ'= જે કારણથી ‘સપુત્રધરાવી '= દશ પૂર્વધર આદિને- “આદિ' શબ્દથી ચૌદ પૂર્વધરનું ગ્રહણ થાય છે. ' મ્સ'= પ્રતિમાકલ્પનો ‘પદસેદો'= નિષેધ કહ્યો છે. . 872 / ૨૮/ર૬ पत्थुयरोगचिगिच्छावत्थंतरतव्विसेससमतुल्लो। तह गुरुलाघवचिंतासहिओ तक्कालवेक्खाए॥८७२ // 18/26 છાયા :- પ્રસ્તુતરાન્સિવિસ્થાન્તર- તષિમતુલ્ય: I तथा गुरुलाघवचिन्तासहितः तत्कालापेक्षया // 26 // ગાથાર્થ :- કોઈ એક રોગની ચિકિત્સા ચાલતી હોય તેવામાં તેનાથી અધિક કોઈ બીજો રોગ આવી પડે તો એ સમયે પ્રસ્તુત રોગની ચાલુ ચિકિત્સાને છોડીને નવા અધિક રોગની ચિકિત્સા કરવી જેમ લાભદાયક છે તેમ વિરવાસના બધા જ અનુષ્ઠાનો જેણે કરી લીધા છે તે કાળે તેણે પ્રતિમાકલ્પ સ્વીકારવો એ ગુરુલાઘવની વિચારણાથી યુક્ત જ છે. ટીકાર્થ:- ‘પત્થરોમાછીવત્યંતરબ્રિસેસમતુ'= કોઈ એક રોગની ચિકિત્સા ચાલતી હોય એવામાં બીજો કોઈ અધિક રોગ આવી પડે એ અવસ્થામાં તે અધિક રોગના ઉપશમ સદેશ - (આમાં પહેલાં ‘પ્રસ્તુત” શબ્દનો “રોગચિકિત્સા' શબ્દની સાથે કર્મધારય સમાસ કર્યો છે, ત્યારબાદ “પ્રસ્તુત રોગચિકિત્સા' શબ્દનો “અવસ્થાન્તર' શબ્દની સાથે ષષ્ઠી તપુરુષ સમાસ કર્યો છે.) અવસ્થાન્તર એટલે “તેના કરતાં બીજા અધિક રોગની ઉત્પત્તિ”- ત્યારબાદ પ્રસ્તુતરોગ- ચિકિત્સાવસ્થાન્તર શબ્દનો ‘તદ્ધિશેષ’