________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 389 ટીકાર્થ :- ‘વૈયાવદયા '= ગુર-બાલ-વૃદ્ધ આદિ વૈયાવચ્ચને યોગ્ય સાધુની ‘રપાળિસે '= પ્રતિમાકલ્પ સ્વીકારને વૈયાવચ્ચ કરવાનો નિષેધ હોવાથી ‘મંતરાયં તિ'= વૈયાવચ્ચમાં અંતરાય થાય છે. ‘ત પિ = તે અંતરાય પણ “પરિહરિયä'= પારમાર્થિક અંતરાય ન હોવાથી અંતરાયરૂપ ગણવા યોગ્ય નથી. ‘પણો ત્તિ'= આ દોષ ‘રૂસુમો'= અતિસૂક્ષ્મ ‘રોય'= થાય છે. આ અતિશય સૂક્ષ્મ દોષ હોવાના કારણે પ્રતિમાકલ્પ સ્વીકારવામાં વૈયાવચ્ચમાં અંતરાય પડે છે એમ વિચારવું એ મૂઢતા છે. આ વૈયાવચ્ચનું કાર્ય તો બીજા સાધુઓ પણ કરી શકે છે. કારણકે ગચ્છવાસી પ્રતિમાકલ્પ સ્વીકારે તો પણ ગચ્છમાં કાંઈ વૈયાવચ્ચના કાર્યમાં ખામી આવતી નથી, વળી ગચ્છ સ્વસ્થ હોય ત્યારે જ પ્રતિમાકલ્પ સ્વીકારવાનો હોય છે, અન્યથા નહિ, માટે પ્રતિમાકલ્પ એ શુભ આલંબન જ છે. || 876 / ૨૮/રૂરૂ ता तीए किरियाए जोग्गयं उवगयाण नो गच्छे।। हंदि उविक्खा णेया, अहिगयरगुणे असंतंमि // 880 // 18/34 છાયા :- તસ્પત્તિથી ક્રિયા યોથતીમુપપુ નો છે ! हन्दि उपेक्षा ज्ञेया अधिकतरगुणे असति // 34 // ગાથાર્થ :- તેથી જો પ્રતિમાકલ્પનો સ્વીકાર કરવા કરતાં ગચ્છમાં રહેવાથી કોઈ વિશેષ લાભ થવાનો ન હોય તો પ્રતિમાકલ્પને યોગ્યતા પામેલા સાધુઓની ગચ્છની ઉપેક્ષા ન જાણવી અર્થાત તેમને પ્રતિમાકલ્પ સ્વીકારવો યોગ્ય છે. ટીકાર્થ :- ‘તા'= તેથી “દિયર|'= સૂત્રવૃદ્ધિ આદિ સ્વરૂપ વિશેષ ગુણ (લાભ) ‘સંતંગિ'= જો ન હોય તો ‘તી રિયાણ'= પ્રતિમાકલ્પ સ્વીકારવા આદિ ક્રિયાની “નોલે'= યોગ્યતાને (= સમર્થપણાને) “ડવીયા T'= પામેલા સાધુઓની ‘છે'= ગચ્છમાં “દ્રિ'= ‘૩વરવ'= પ્રતિમાકલ્પના સ્વીકારવામાં ઉદાસીનતાસ્વરૂપ ઉપેક્ષા ‘નો'= નહિ ‘ોયા'= જાણવી. જો ગચ્છમાં સાધુઓની સૂત્રવૃદ્ધિમાં ક્ષતિ આવતી હોય, ગચ્છ સ્વસ્થ ન હોય, તેમાં વૈયાવચ્ચ કરનારની આવશ્યકતા હોય વગેરે કારણ હોય તો પ્રતિમાકલ્પ સ્વીકારવાનો નિષેધ કહેલો જ છે.- આવું કોઈ કારણ ન હોય તો સમર્થ સાધુએ આ કલ્પનો સ્વીકાર કરવો જ જોઈએ. // 880 | 28/34 परमो दिक्खुवयारो, जम्हा कप्पोचियाण वि णिसेहो। सह एयंमि उ भणिओ, पयडो च्चिय पुव्वसूरीहिं॥८८१ // 18/35 છાયાઃ- પરમો રીક્ષપારો યસ્માત્ તત્પવિતાનામપિ નિષેધ: | सति एतस्मिंस्तु भणितः प्रकट एव पूर्वसूरिभिः // 35 // ગાથાર્થ :- દીક્ષા પ્રદાન પરમ ઉપકાર છે. કારણકે શ્રી ભદ્રબાહુસ્વામી આદિ પૂર્વાચાર્યોએ દીક્ષાનો ઉપકાર થતો હોય તો સંઘયણ-શ્રુત આદિ સંપત્તિથી કલ્પને સ્વીકારવા માટે યોગ્ય સાધુઓને પણ (નિશીથ ભાષ્ય- ગાથા 2415 વગેરેમાં) કલ્પ સ્વીકારવાનો નિષેધ કર્યો છે. ટીકાર્થ :- ‘વિષુવાર'= દીક્ષા આપવાનો ઉપકાર “પરમો'= શ્રેષ્ઠ છે. ‘નષ્ફ'= કારણકે “ખોવિયા વિ'= જિનકલ્પ પ્રતિમાકલ્પને માટે ઉચિત સાધુઓને પણ “સતિ અર્થમિ'= દીક્ષા પ્રદાનનો ઉપકાર થતો હોય તો પછી ઉચ્ચય'= સ્પષ્ટ રીતે જ ‘પૂબસૂર હિં= પૂર્વાચાર્યો વડે, “મણિ'= શાસ્ત્રમાં સિંહો'= નિષેધ કહેવાયો છે.