________________ 368 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद पुरिमेयरतित्थयराण, मासकप्पो ठिओ विणिद्दिटो। मज्झिमगाण जिणाणं, अट्ठियओ एस विण्णेओ॥८२९ // 17/35 છાયા :- પૂર્વત તીર્થTMાં માહિત્પઃ સ્થિતો વિનિર્વિ: | मध्यमकानां जिनानामस्थितक एसो विज्ञेयः // 35 // ગાથાર્થ :- પ્રથમ અને ચરમજિનના સાધુઓને માસકલ્પ એ સ્થિતકલ્પ તરીકે કહ્યો છે. મધ્યમજિનના સાધુઓને તે અસ્થિતકલ્પ તરીકે જાણવો. ટીકાર્થ :- ‘પુરિમેયરતિસ્થયરી'= પ્રથમ અને ચરમ તીર્થંકરના સાધુઓને “મસિંખ'= માસકલ્પ એટલે ચોમાસા સિવાયના કાળમાં એક સ્થાને એક મહિના સુધી રહેવાની સાથે સંબંધ ધરાવતું આ એક વિશિષ્ટ અનુષ્ઠાન છે. અર્થાત્ એક સ્થાને એક મહિના સુધી અવસ્થાન કરવો. એટલું જ માત્ર નહિ પણ પડિલેહણાદિ આવશ્યક ક્રિયાઓ, સ્વાધ્યાયાદિ કરવા વગેરેથી યુક્ત ''i = સ્થિતકલ્પ ‘વિદિ'= કહ્યો છે. “મિકIIT THUTIUr'= મધ્યમ તીર્થંકરના સાધુઓને ‘ક્રિયો'= અસ્થિતકલ્પ સ્વરૂપ જ ‘ઇસ'= માસકલ્પ ‘વિઘોગો'= જાણવો. લાભાલાભની અપેક્ષાએ તેઓ એક મહિનાથી ઓછોવત્તો કાળ પણ રહે છે. આમ તેઓને માસકલ્પ અસ્થિત છે. જે 821 ૨૭/રૂપ __पडिबंधो लहुयत्तं, न जणुवयारो न देसविण्णाणं। नाणाराहणमेए, दोसा अविहारपक्खम्मि // 830 // 17/36 છાયાઃ- પ્રતિવન્યો પુથ્રવં નનોપIR: 7 સેવિજ્ઞાનમ્ | नाज्ञाराधनमेते दोषा अविहारपक्षे // 36 // ગાથાર્થ :- માસકલ્પ ન કરવાથી સાધુઓને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આદિનું મમત્ત્વ થાય તથા લોકોમાં તેમની લઘુતા થાય, લોકો ઉપર ઉપકાર ન થાય, જુદા-જુદા દેશોનું જ્ઞાન ન થાય તથા ભગવાનની આજ્ઞાનું આરાધન ન થાય એ દોષો થાય છે. ટીકાર્થ:- ‘વિંધો'= દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આદિનું મમત્ત્વ થાય. “નયેત્ત'= લોકોમાં તેની લઘુતા થાય, લોકોને તેના પ્રત્યે માન-સન્માન ન રહે “ર નવરો'= આગમની વિધિ અનુસાર વિહાર કરનારા ગુણવાન, સર્વ જીવોનું હિત કરવામાં તત્પર સાધુઓથી જુદા જુદા દેશોમાં રહેલા ધર્માર્થી લોકોને તેમના દર્શન, સેવાભક્તિ, વિનય કરવાથી જે લાભ થાય છે તથા તેમની પાસેથી ધર્મનું શ્રવણ કરવાથી જે મહાન ઉપકાર થાય છે તે એક જ ક્ષેત્રમાં સ્થિરવાસ કરનાર સાધુથી થતો નથી. ‘ન સેસવિUSTIT'= વિહાર ન કરવાથી વિવિધ દેશોના ધાર્મિક-સામાજિક વ્યવહાર આદિની જાણકારી ન થાય, સમુદાયગચ્છનો સુખપૂર્વક નિર્વાહ ન થાય માટે સ્વ અને પરનો ઉપકાર કરવામાં સમર્થ હોય અને વિહારનું પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે એક જ સ્થાનમાં સ્થિરવાસ કરવો સાધુને સંભવતો નથી. "TIRav' સર્વજ્ઞની આજ્ઞાની આરાધના થતી નથી. ‘તોલા'= આ બધા દોષો ‘મવિહારપક્ષવૃમિ'= માસકલ્પ વિહાર ન કરવાથી થાય છે. માટે શાસ્ત્રાનુસારી માસકલ્પ વિહાર કરવો એ જ સાધુને માટે કલ્યાણકારી છે. 830 મે 27/36 कालादिदोसओ पुण, न दव्वओ एस कीरइ णियमा। भावेण उ कायव्वो, संथारगवच्चयादीहिं // 831 // 17/37 છાયાઃ- વાતાવિતોષત: પુનર્ન દ્રવ્યત: અષ: ચિત્તે નિયમાનૂ I __भावेन तु कर्तव्यः संस्तारकव्यत्ययादिभिः // 37 //