Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 402
________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 373 चरिमाण वि तहणेयं, संजलणकसायसंगयं चेव। माइट्ठाणं पायं, असई पि हु कालदोसेणं // 842 // 17/48 छाया:- चरमाणामपि तथा ज्ञेयं सज्वलन-कषाय-सङ्गतं चैव / मातृस्थानं प्रायः असकृदपि खलु कालदोषेण // 48 // ગાથાર્થ :- જેમ પ્રથમ જિનના સાધુઓની અનાભોગથી થતી અલના ચારિત્રનો નાશ કરનાર નથી. તેમ છેલ્લા જિનના સાધુઓનું દુઃષમાકાળના પ્રભાવથી પ્રાય: અનેક વખત થતું માતૃસ્થાન (= માયા) પણ ચારિત્રને બાધક બનતું નથી. કારણ કે સંજવલનકષાય સંબંધી જ છે. अर्थ:- 'चरिमाण वि'= 22 निन। साधुसोने 59 // 'तह'= ते प्रभाए। 'णेयं'= यारित्र uj. 'संजलणकसायसंगयं चेव' सं४१सन नामनाभं पायथी युत माइट्ठाणं'= मायास्थान= भाया 'पायं'= घj रीने- 24is साधुओने माया होता 4 थी भाटे 'प्रायः' सण्यु छ. 'असई पि'= अने मत यतुं 'हु'= वाच्याराभा छ 'कालदोसेणं'= हु:षमा अणना स्वभावथी छ. // 842 // 17/48 6तिथी विपरीत छ : इहरा उन समणत्तं, असुद्धभावाउहंदि विण्णेयं / लिंगंमि वि भावेणं, सुत्तविरोहा जओ भणियं // 843 // 17/49 छाया :- इतरथा तु न श्रमणत्वमशुद्धभावाद् हन्दि विज्ञेयम् / लिङ्गेऽपि भावेन सूत्रविरोधाद् यतो भणितम् // 49 // ગાથાર્થ :- અન્યથા જો સાધુઓની માયા સંજવલન કષાયના બદલે આદ્ય બાર કષાયથી યુક્ત હોય તો એ અશુદ્ધ પરિણામના કારણે દ્રવ્યથી સાધુવેશ હોવા છતાં ભાવથી સાધુપણું રહે નહિ એમ જાણવું. કારણકે તેમનામાં ભાવથી સાધુપણું માનવામાં આગમની સાથે વિરોધ આવે છે. કારણ કે આગમમાં धु छ : टीआर्थ:- 'इहरा उ'= अन्यथा अर्थात संपसन उपाययुत भाया न होय तो 'असुद्धभावाउ'= अशुद्ध अध्यवसायना 2 'लिंगंमि वि'= 2429 // माहिसाधुवेश होवा छत 'भावेणं = संतरंग परिणामस्व३५ माथी 'न समणत्तं'= साधुप होय नहि, 'हंदि'= सामंत्रए। अर्थमा छ. 'विण्णेयं'= सेभ %uj. 'सुत्तविरोहा'= सामनी साथे विरोध मावतो डोवाथी 'जओ'= // 25 // ॐ 'भणियं'= युंछ - // 843 // 17 / 49 सव्वेऽवि य अइयारा, संजलणाणं तु उदयतो होति। __ मूलच्छेज्जं पुण होति बारसण्हं कसायाणं // 844 // 17/50 छाया:- सर्वेऽपि चातिचाराः संज्वलनानां तूदयतो भवन्ति / मूलच्छेद्यं पुनर्भवति द्वादशानां कषायाणाम् // 50 // ગાથાર્થ :- બધા જ અતિચારો સંજવલન કષાયના ઉદયથી જ થાય છે. અનંતાનુબંધી આદિ બાર કષાયના ઉદયમાં ચારિત્રનો મૂળથી નાશ થાય છે. टीअर्थ :- 'सव्वेऽवि य'= अधों 55 'अइयारा'= मतियारी 'संजलणाणं तु' संवसन षायन।

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441