Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 408
________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 379 છાયા :- યાવન-પૃચ્છી-ડનુજ્ઞાપન- પ્રવ્યાક્ષર T-માપશ્ચવા आगमन-विकटगृह-वृक्षमूलकाऽवासकत्रिक इति // 9 // ગાથાર્થ :- મહાત્મા યાચના, પૃચ્છા, અનુજ્ઞા અને પ્રશ્નનો ઉત્તર આપવો. એમ ચાર કારણે બોલેએ સિવાય મૌન રહે. તથા ધર્મશાળા, ખુલ્લું ઘર અને વૃક્ષની નીચે એમ ત્રણ સ્થાનમાં રહે. ટીકાર્થ:- “નાયા'= તે મહાત્મા સંથારો, ઉપાશ્રય આદિની યાચના કરવાની હોય ત્યારે બોલે. ‘પુચ્છ'= માર્ગ પૂછવા માટે બોલે. ‘મગુપUTીવUT'= અવગ્રહ, તૃણ, કાષ્ઠ આદિની અનુજ્ઞા માંગતા બોલે. ‘પUહવી'TRUT'= પ્રશ્નનો ઉત્તર આપતાં ‘માસTો ગ્રેવ'= નિરવદ્ય ભાષા બોલે. ‘મામ વિયેટરુમૂત્રવાતિ ત્તિ'= આગમનગૃહ= જ્યાં કાર્પટિક આદિ વિસામો લેતાં હોય તે ધર્મશાળામાં વિકટગૃહ= જેની ઉપર છાપરું હોય અને નીચે આવરણ હોય પણ ચારે દિશામાં ખુલ્લું હોય એવાં ખુલ્લાં ઘરમાં, “વૃક્ષમૂળ’= વૃક્ષની નીચે ઘર- જ્યાં પાંદડાં, પુષ્પ, ફળ, બીજ કે ત્રસજીવો પડતાં ન હોય એવા સાધુને માટે નિવાસ યોગ્ય સ્થાનમાં- જ્યાં પાંદડાં વગેરે પડતાં હોય ત્યાં તો પ્રતિસાધારી સિવાય બીજા સાધુઓને પણ નિવાસ કરવો યોગ્ય નથી. આ ત્રણ નિવાસભૂમિ છે જેથી તે ‘સામનવસતિ' એમ સમાસ થાય છે. અથવા બીજો અર્થ એમ થાય કે ધર્મશાળા, ખુલ્લું ઘર અને વૃક્ષની નીચે એ આવાસોમાં જે પ્રવેશે છે (= ગતિ છત્તિ) અર્થાત નિવાસ કરે છે. પહેલા અર્થમાં (માવાસ+તિ) બીજા અર્થમાં (માવાસત્તિાતો) II 8 / 28/1 पुढवीकट्ठजहऽऽत्थिण्णसारसाई न अग्गिणो बीहे। कट्ठाइ पायलग्गं, णऽवणेइ तहऽच्छिकणुगं वा // 856 // 18/10 છાયાઃ- પૃથ્વી18-યથાર્તા-સારાથી ન સર્વિત્તિ . काष्ठादि पादलग्नं नापनयति तथाऽक्षिकणुकं वा // 10 // ગાથાર્થ :- પૃથ્વીશિલામાં, કાષ્ઠપાટમાં, પોલાણ વગેરેથી રહિત પાથરેલા સંથારામાં શયન કરે. અગ્નિથી ભય ન પામે. પગમાં લાગેલા કાષ્ઠ વગેરેને ન કાઢે, આંખમાં પડેલી ધૂળને કાઢે નહિ. ટીકાર્થ :- ‘પુટવકૅઝડડસ્થિUUાસારસા = “પૃથ્વી, કાઇ અને પોલાણરહિત પાથરેલા ઘાસમાં શયન કરવાનું શીલ છે જેનું તે” આમ વ્યુત્પત્તિ થાય છે. અર્થાત્ કારણે શયન કરવું પડે તો પોલાણરહિતપૃથ્વીશિલા, કાષ્ઠશિલા અને પાથરેલા ઘાસ વગેરેનો સંથારો- આ ત્રણ સંથારા ઉપર શયન કરે. ‘પિાળો વાદે'= અગ્નિથી ડરતા નથી. કાયોત્સર્ગ આદિમાં રહેલા હોય ત્યાં એકદમ આગ લાગે તો પોતે સત્ત્વશીલ હોવાથી ત્યાંથી ડરીને ખસે નહિ કાઉસ્સગ્ન ન કરતાં હોય ત્યારે દૂરથી જો અગ્નિ આવતો હોય તો તે અનર્થનું કારણ હોવાથી ખસી જાય પણ કર્મના સામર્થ્યથી તે આવી પડે તો ભય રાખે નહિ. ‘ટ્ટટ્ટ'= કાઇ, કાંકરો વગેરે ‘પાયે'= પગમાં લાગ્યો હોય તો “TSવતિ'= તેને પગમાંથી કાઢે નહિ. ‘ત'= તથા “છિi વા'= આંખમાં સૂક્ષ્મ ધૂળની રજ કે કણિયો ખેંચી ગયો હોય તો તેને કાઢે નહિ // 86 // 28/10 जत्थऽत्थमेइ सूरो, न तओ ठाणा पयं पि संचरइ। पायादि न पखालइ एसो वियडोदगेणावि // 857 // 18/11 છાયા :- યત્રીતમતિ સૂર્યો ન તત: સ્થાનાત્ પરમપિ | ___पादादि न प्रक्षालयति एषो विकृतोदकेनापि // 11 // ગાથાર્થ :- જ્યાં સૂર્યાસ્ત થાય તે સ્થાનથી એક પગલું પણ ચાલે નહિ. હાથપગ વગેરેને અચિત્ત પાણીથી પણ ધોવે નહિ.

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441