________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 379 છાયા :- યાવન-પૃચ્છી-ડનુજ્ઞાપન- પ્રવ્યાક્ષર T-માપશ્ચવા आगमन-विकटगृह-वृक्षमूलकाऽवासकत्रिक इति // 9 // ગાથાર્થ :- મહાત્મા યાચના, પૃચ્છા, અનુજ્ઞા અને પ્રશ્નનો ઉત્તર આપવો. એમ ચાર કારણે બોલેએ સિવાય મૌન રહે. તથા ધર્મશાળા, ખુલ્લું ઘર અને વૃક્ષની નીચે એમ ત્રણ સ્થાનમાં રહે. ટીકાર્થ:- “નાયા'= તે મહાત્મા સંથારો, ઉપાશ્રય આદિની યાચના કરવાની હોય ત્યારે બોલે. ‘પુચ્છ'= માર્ગ પૂછવા માટે બોલે. ‘મગુપUTીવUT'= અવગ્રહ, તૃણ, કાષ્ઠ આદિની અનુજ્ઞા માંગતા બોલે. ‘પUહવી'TRUT'= પ્રશ્નનો ઉત્તર આપતાં ‘માસTો ગ્રેવ'= નિરવદ્ય ભાષા બોલે. ‘મામ વિયેટરુમૂત્રવાતિ ત્તિ'= આગમનગૃહ= જ્યાં કાર્પટિક આદિ વિસામો લેતાં હોય તે ધર્મશાળામાં વિકટગૃહ= જેની ઉપર છાપરું હોય અને નીચે આવરણ હોય પણ ચારે દિશામાં ખુલ્લું હોય એવાં ખુલ્લાં ઘરમાં, “વૃક્ષમૂળ’= વૃક્ષની નીચે ઘર- જ્યાં પાંદડાં, પુષ્પ, ફળ, બીજ કે ત્રસજીવો પડતાં ન હોય એવા સાધુને માટે નિવાસ યોગ્ય સ્થાનમાં- જ્યાં પાંદડાં વગેરે પડતાં હોય ત્યાં તો પ્રતિસાધારી સિવાય બીજા સાધુઓને પણ નિવાસ કરવો યોગ્ય નથી. આ ત્રણ નિવાસભૂમિ છે જેથી તે ‘સામનવસતિ' એમ સમાસ થાય છે. અથવા બીજો અર્થ એમ થાય કે ધર્મશાળા, ખુલ્લું ઘર અને વૃક્ષની નીચે એ આવાસોમાં જે પ્રવેશે છે (= ગતિ છત્તિ) અર્થાત નિવાસ કરે છે. પહેલા અર્થમાં (માવાસ+તિ) બીજા અર્થમાં (માવાસત્તિાતો) II 8 / 28/1 पुढवीकट्ठजहऽऽत्थिण्णसारसाई न अग्गिणो बीहे। कट्ठाइ पायलग्गं, णऽवणेइ तहऽच्छिकणुगं वा // 856 // 18/10 છાયાઃ- પૃથ્વી18-યથાર્તા-સારાથી ન સર્વિત્તિ . काष्ठादि पादलग्नं नापनयति तथाऽक्षिकणुकं वा // 10 // ગાથાર્થ :- પૃથ્વીશિલામાં, કાષ્ઠપાટમાં, પોલાણ વગેરેથી રહિત પાથરેલા સંથારામાં શયન કરે. અગ્નિથી ભય ન પામે. પગમાં લાગેલા કાષ્ઠ વગેરેને ન કાઢે, આંખમાં પડેલી ધૂળને કાઢે નહિ. ટીકાર્થ :- ‘પુટવકૅઝડડસ્થિUUાસારસા = “પૃથ્વી, કાઇ અને પોલાણરહિત પાથરેલા ઘાસમાં શયન કરવાનું શીલ છે જેનું તે” આમ વ્યુત્પત્તિ થાય છે. અર્થાત્ કારણે શયન કરવું પડે તો પોલાણરહિતપૃથ્વીશિલા, કાષ્ઠશિલા અને પાથરેલા ઘાસ વગેરેનો સંથારો- આ ત્રણ સંથારા ઉપર શયન કરે. ‘પિાળો વાદે'= અગ્નિથી ડરતા નથી. કાયોત્સર્ગ આદિમાં રહેલા હોય ત્યાં એકદમ આગ લાગે તો પોતે સત્ત્વશીલ હોવાથી ત્યાંથી ડરીને ખસે નહિ કાઉસ્સગ્ન ન કરતાં હોય ત્યારે દૂરથી જો અગ્નિ આવતો હોય તો તે અનર્થનું કારણ હોવાથી ખસી જાય પણ કર્મના સામર્થ્યથી તે આવી પડે તો ભય રાખે નહિ. ‘ટ્ટટ્ટ'= કાઇ, કાંકરો વગેરે ‘પાયે'= પગમાં લાગ્યો હોય તો “TSવતિ'= તેને પગમાંથી કાઢે નહિ. ‘ત'= તથા “છિi વા'= આંખમાં સૂક્ષ્મ ધૂળની રજ કે કણિયો ખેંચી ગયો હોય તો તેને કાઢે નહિ // 86 // 28/10 जत्थऽत्थमेइ सूरो, न तओ ठाणा पयं पि संचरइ। पायादि न पखालइ एसो वियडोदगेणावि // 857 // 18/11 છાયા :- યત્રીતમતિ સૂર્યો ન તત: સ્થાનાત્ પરમપિ | ___पादादि न प्रक्षालयति एषो विकृतोदकेनापि // 11 // ગાથાર્થ :- જ્યાં સૂર્યાસ્ત થાય તે સ્થાનથી એક પગલું પણ ચાલે નહિ. હાથપગ વગેરેને અચિત્ત પાણીથી પણ ધોવે નહિ.