________________ 367 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद છાયા :- સામનામનવહારે સાથે પ્રતિશ પૂર્વવરમામ્ | नियमेन प्रतिक्रमणम् अतिचारो भवतु वा मा वा // 33 // मज्झिमगाण उदोसे, कहंचि जायम्मि तक्खणा चेव। दोसपडियारणाया, गुणावहं तह पडिक्कमणं // 828 // 17/34 છાયા :- મધ્યમાન તુ તોષે, વર્જીન્નાતક્ષાત્ કૈવ | दोषप्रतिकारज्ञाताद् गुणावहं तथा प्रतिक्रमणम् // 34 // ગાથાર્થ :- પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓનો ધર્મ પ્રતિક્રમણ સહિતનો છે અર્થાત તેમને સવારસાંજ બંને વખત જ આવશ્યક રૂપ પ્રતિક્રમણ રોજ કરવાનું હોય છે. મધ્યમ જિનના સાધુઓને જ્યારે દોષ લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરવાનું હોય છે. તેમને રોજ પ્રતિક્રમણ કરવાનું હોતું નથી. પ્રથમ અને ચરમજિનના સાધુઓને ઉપાશ્રયની બહાર જવા-આવવામાં તથા વિહારમાં તેમ જ સાંજે અને સવારે અતિચાર લાગે કે ન લાગે પણ અવશ્ય પ્રતિક્રમણ કરવાનું હોય છે. મધ્યમજિનના સાધુઓને કથંચિત્ દોષ લાગી જાય તો તરત જ તે જ સમયે દોષના નિવારણ માટે ગુણકારક એવું પ્રતિક્રમણ કરવાનું હોય છે. તેમને દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણ હોય છે પણ તે રોજ કરવાનું નથી હોતું, જ્યારે દોષ લાગે ત્યારે જ કરવાનું હોય છે. ટીકાર્થ:- ‘પુરિમ ય પfછમસ ય વિUTલ્સ'= પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓને “પશ્ચિમ મો'= પ્રતિક્રમણ સહિતનો ધર્મ છે. “મટ્ટામUT THUTIV'= બાવીશ તીર્થંકરના સાધુઓને l૨ના'= કારણ ઉત્પન્ન થાય ત્યારે અર્થાત્ દોષ લાગે ત્યારે અથવા ઘણાં અતિચાર લાગે ત્યારેઅહીં ‘જાત’ શબ્દનો અર્થ (1) ઉત્પન્ન થાય ત્યારે અને (2) સમૂહ એમ બે પ્રકારે કર્યો છે. પશ્ચિમન'= પ્રતિક્રમણ કરવાનું હોય છે. હંમેશા કરવાનું હોતું નથી. 826 / 27/32 THUTIVIHUવિહાર'= ચૈત્ય અને સાધુને વંદનાદિ માટે ગમન= જવું, આગમન-આવવું અને વિહાર કરવામાં ઇરિયાવહિયા પડિક્કમવાના હોય છે. અને “સાય'= સાંજે સંધ્યા સમયે ‘પો '= પ્રભાત સમયે ‘પુરમરિમા'= પહેલાં છેલ્લાં જિનના સાધુઓને ‘મારે દોડ વા મા વા'= અતિચાર લાગ્યો હોય કે ના લાગ્યો હોય. ‘નિયમેન'= અવશ્ય ‘પરિક્રમUT'= ઇરિયાવહિયા પડિક્કમવારૂપ પ્રતિક્રમણ તથા દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણ કરવાનું હોય છે. / 827 / ૨૭/રૂરૂ ' મ 3'= મધ્યમજિનના સાધુઓને ' '= કોઈક વખત પ્રમાદથી “રોસે'= અપરાધ નામ'= થયો હોય ત્યારે ‘ત+gUIT વેવ'= કાળનો વિલંબ કર્યા વગર તે જ ક્ષણે- તરત જ વોસપરિવારVIIT'= દોષના નિવારણ માટે “TUાવદં= ગુણકારક એવું ‘તદ પડિક્ષમ '= તેમને પણ પ્રતિક્રમણ હોય છે. સાંજે અને સવારે આવશ્યક ક્રિયારૂપ પ્રતિક્રમણ તેમને હોતું નથી અર્થાત્ નિયમિત રોજ પ્રતિક્રમણ કરવાનું નથી હોતું પણ જ્યારે દોષ લાગે ત્યારે કરવાનું હોવાથી તેમને તે પ્રતિક્રમણ અનિયમિત છે. છતાં પ્રતિક્રમણ કરવાનું હોય છે ખરું, કારણ કે તેમને પણ સામાયિક આદિ આવશ્યકના સૂત્રો હોય છે. જો પ્રતિક્રમણ ન કરવાનું હોય તો આવશ્યક સૂત્રો શા માટે હોય ?- આ પ્રતિક્રમણ સંધ્યાકાળની સાથે સંબંધ ધરાવતું હોવાથી સાંજે સંધ્યા સમયે દૈવસિક પ્રતિક્રમણ અને રાત્રે જો અતિચાર લાગ્યા હોય તો સવારે સંધ્યા સમયે રાઇપ્રતિક્રમણ કરવાનું હોય છે. અનાદિકાળથી આ સ્થાપિત વ્યવહાર છે. તે 828 / ૨૭/રૂ૪