Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 394
________________ 365 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद अथवा प्रशावामामाने 'अबंभविरइ ति' अनमनी वितिनो समावेश थायछ.॥ 821 // 17/27 दुण्हऽवि दुविहोऽवि ठिओ, एसो आजम्ममेव विण्णेओ। इय वइभेया दुविहो, एगविहो चेव तत्तेणं // 822 // 17/28 छाया :- द्वयोरपि द्विविधोऽपि स्थित एष आजन्मैव विज्ञेयः / इति वाग्भेदाद् द्विविध एकविध एव तत्त्वेन // 28 // ગાથાર્થ :- પહેલાં-છેલ્લાં જિનના સાધુઓનો પાંચ મહાવ્રતરૂપ અને બાવીસ જિનના સાધુઓનો ચાર મહાવ્રતરૂપ કલ્પ સ્થિતકલ્પ છે તથા એ બંનેને આ બંને પ્રકારનો કલ્પ જીવનપર્યત પાળવાનો હોય છે એમ જાણવું. આમાં ‘પાંચ’ અને ‘ચાર’ એમ માત્ર વચનના ભેદથી જ બે પ્રકાર છે. બાકી વાસ્તવિક રીતે તે એકરૂપે સમાન જ છે. टार्थ:- 'दुण्हवि'= पडेला-खi निनो अने पावीश निनो गेम नेनो 'दुविहोऽवि'= अनुभे पांय महाप्रत मने यार महात३५ 'आजम्ममेव'= वनपर्यंत 'एसो'= मा स्थितस्य 'ठिओ'= वायो छ. 'विण्णेओ'= वो 'इय'= माम. या प्रमाणे 'वइभेया'= व्रतना पाय भने यार सेवा उथ्याना मेथी 'दुविहो'= 2 छ. 'तत्तेणं'= ५२भार्थथी तो 'एगविहो'= એકરૂપ જ છે. સાધુઓના પ્રાજ્ઞપણાના ભેદથી શિષ્યોની ઉપર અનુગ્રહ કરવા માટે જ તીર્થંકર પરમાત્માએ આ प्रभारी महातोम मे पायो छ. // 822 // 17/28 उवठावणाएँ जेट्ठो, विण्णेओ पुरिमपच्छिमजिणाणं। पव्वज्जाए उतहा, मज्झिमगाणं निरतियारो // 823 // 17/29 छाया :- उपस्थापनया ज्येष्ठो विज्ञेयः पूर्वपश्चिमजिनानाम् / प्रव्रज्यया तु तथा मध्यमकानां निरतिचारः // 29 // ગાથાર્થ :- પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓમાં સાધુ ઉપસ્થાપનાથી અર્થાતુ વડીદીક્ષાથી જ્યેષ્ઠ (= મોટો) જાણવો. અર્થાત્ જેની વડી દીક્ષા પહેલી થઈ હોય, પર્યાયમાં તે મોટો ગણાય છે. જ્યારે બાવીશ જિનના સાધુઓમાં નિરતિચાર સાધુ દીક્ષાથી જ્યેષ્ઠ ગણાય છે. તેમનામાં વડીદીક્ષા કરવાની હોતી નથી. अर्थ :- 'पुरिमपच्छिमजिणाणं'= पडेल भने छस निना साधुमीमा 'उवठावणाएँ'= महाव्रतना मारो५९।३५ वीहीक्षाथी 'जेट्ठो'= २त्नापि अर्थात् पयिम भोटो 'विण्णेओ'= वो. 'तहा'= तथा 'मज्झिमगाणं'= मध्यम तीर्थ.४२न। साधुसोभा 'पव्वज्जाए उ'= सामायि (य्य२।।३५ दीक्षाथी 'निरतियारो'= 55 4 अतियारथी २हित होय ते ४ये४ ॥९॥य छे सेम संबंध छे. // 823 // 17/29 વડી દીક્ષાના પર્યાયથી જ્યેષ્ઠ ગણાય છે એમ કહ્યું તો એ વડીદીક્ષાની વિધિનું વર્ણન કરતાં કહે છે : पढिए य कहिएँ अहिगएँ, परिहर उवठावणाएँ कप्पो त्ति। छक्कं तीहिं विसुद्धं, सम्मं नवएण भेएण // 824 // 17/30 छाया:- पठिते च कथितेऽधिगते परिहरन् उपस्थापनाया कल्प इति / षट्कं त्रिभिर्विशुद्धं सम्यग् नवकेन भेदेन // 30 //

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441