________________ 365 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद अथवा प्रशावामामाने 'अबंभविरइ ति' अनमनी वितिनो समावेश थायछ.॥ 821 // 17/27 दुण्हऽवि दुविहोऽवि ठिओ, एसो आजम्ममेव विण्णेओ। इय वइभेया दुविहो, एगविहो चेव तत्तेणं // 822 // 17/28 छाया :- द्वयोरपि द्विविधोऽपि स्थित एष आजन्मैव विज्ञेयः / इति वाग्भेदाद् द्विविध एकविध एव तत्त्वेन // 28 // ગાથાર્થ :- પહેલાં-છેલ્લાં જિનના સાધુઓનો પાંચ મહાવ્રતરૂપ અને બાવીસ જિનના સાધુઓનો ચાર મહાવ્રતરૂપ કલ્પ સ્થિતકલ્પ છે તથા એ બંનેને આ બંને પ્રકારનો કલ્પ જીવનપર્યત પાળવાનો હોય છે એમ જાણવું. આમાં ‘પાંચ’ અને ‘ચાર’ એમ માત્ર વચનના ભેદથી જ બે પ્રકાર છે. બાકી વાસ્તવિક રીતે તે એકરૂપે સમાન જ છે. टार्थ:- 'दुण्हवि'= पडेला-खi निनो अने पावीश निनो गेम नेनो 'दुविहोऽवि'= अनुभे पांय महाप्रत मने यार महात३५ 'आजम्ममेव'= वनपर्यंत 'एसो'= मा स्थितस्य 'ठिओ'= वायो छ. 'विण्णेओ'= वो 'इय'= माम. या प्रमाणे 'वइभेया'= व्रतना पाय भने यार सेवा उथ्याना मेथी 'दुविहो'= 2 छ. 'तत्तेणं'= ५२भार्थथी तो 'एगविहो'= એકરૂપ જ છે. સાધુઓના પ્રાજ્ઞપણાના ભેદથી શિષ્યોની ઉપર અનુગ્રહ કરવા માટે જ તીર્થંકર પરમાત્માએ આ प्रभारी महातोम मे पायो छ. // 822 // 17/28 उवठावणाएँ जेट्ठो, विण्णेओ पुरिमपच्छिमजिणाणं। पव्वज्जाए उतहा, मज्झिमगाणं निरतियारो // 823 // 17/29 छाया :- उपस्थापनया ज्येष्ठो विज्ञेयः पूर्वपश्चिमजिनानाम् / प्रव्रज्यया तु तथा मध्यमकानां निरतिचारः // 29 // ગાથાર્થ :- પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓમાં સાધુ ઉપસ્થાપનાથી અર્થાતુ વડીદીક્ષાથી જ્યેષ્ઠ (= મોટો) જાણવો. અર્થાત્ જેની વડી દીક્ષા પહેલી થઈ હોય, પર્યાયમાં તે મોટો ગણાય છે. જ્યારે બાવીશ જિનના સાધુઓમાં નિરતિચાર સાધુ દીક્ષાથી જ્યેષ્ઠ ગણાય છે. તેમનામાં વડીદીક્ષા કરવાની હોતી નથી. अर्थ :- 'पुरिमपच्छिमजिणाणं'= पडेल भने छस निना साधुमीमा 'उवठावणाएँ'= महाव्रतना मारो५९।३५ वीहीक्षाथी 'जेट्ठो'= २त्नापि अर्थात् पयिम भोटो 'विण्णेओ'= वो. 'तहा'= तथा 'मज्झिमगाणं'= मध्यम तीर्थ.४२न। साधुसोभा 'पव्वज्जाए उ'= सामायि (य्य२।।३५ दीक्षाथी 'निरतियारो'= 55 4 अतियारथी २हित होय ते ४ये४ ॥९॥य छे सेम संबंध छे. // 823 // 17/29 વડી દીક્ષાના પર્યાયથી જ્યેષ્ઠ ગણાય છે એમ કહ્યું તો એ વડીદીક્ષાની વિધિનું વર્ણન કરતાં કહે છે : पढिए य कहिएँ अहिगएँ, परिहर उवठावणाएँ कप्पो त्ति। छक्कं तीहिं विसुद्धं, सम्मं नवएण भेएण // 824 // 17/30 छाया:- पठिते च कथितेऽधिगते परिहरन् उपस्थापनाया कल्प इति / षट्कं त्रिभिर्विशुद्धं सम्यग् नवकेन भेदेन // 30 //