Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 393
________________ 364 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद ટીકાર્થ :- ' સ'= કૃતિકર્મને ‘૩૨Ujમી'= ન કરે તો ‘મા'= કરવા યોગ્ય ન કરવાથી અહંકાર સેવાય છે. ‘તદ'= તથા ‘યમવંથો ઉત્ત'= વિનય ન કરવાથી નીચ ગોત્રકર્મનો બંધ થાય છે. ‘પવUરિંa'= ધર્મના મૂળમાં વિનય છે એમ પ્રતિપાદન કરવા છતાં આ બધા સ્વયં વંદન કરતા નથી તેથી આ શાસન શું પ્રમાણભૂત નહિ હોય ? જેથી આ સાધુઓ આ પ્રમાણે વર્તે છે? એમ શાસનની નિંદા થાય. ‘૩યા'= આ સાધુઓ અજ્ઞાની છે જેથી લોકવ્યવહારને પણ જાણતા નથી એમ નિંદા થાય. ‘નવોદિ'= બોધિની પ્રાપ્તિ ન થાય એવું કર્મ બંધાય. ‘કવવુટ્ટિ'= સંસારની વૃદ્ધિ થાય. ‘રિમિ'= વંદનને યોગ્યને વંદન ન કરવાથી આ દોષો થાય છે. તે 821 / ૨૭/ર, વળી કહે છે : पंचवतो खलु धम्मो, पुरिमस्स च पच्छिमस्स य जिणस्स। मज्झिमगाण जिणाणं, चउव्वतो होति विण्णेओ // 820 // 17/26 છાયા :- પશ્ચતઃ વસ્તુ ઘર્ષ: પૂર્વી ર પશ્ચિમી ર નિની ! मध्यमकानां जिनानां चतुतः भवति विज्ञेयः // 26 // ગાથાર્થ :- પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓને પાંચ મહાવ્રતવાળો જ ધર્મ હોય છે. મધ્યમજિનના સાધુઓને ચાર મહાવ્રતવાળો ચારિત્રધર્મ હોય છે. ટીકાર્થ :- ‘થો'= ધર્મ ‘પુરિમર્સ '= ઋષભસ્વામી અને ‘પછી '= મહાવીરસ્વામી ''= ભગવાનનો ઉચ્ચરવારૂપ ધર્મ અને ‘પંઘવતો વૃત્ન'= પાંચ મહાવ્રતવાળો જ " મમ+ITUT નિ '= બાવીસ તીર્થકરોનો ઉચ્ચરવારૂપ ધર્મ ‘વળતો'= ચાર મહાવ્રતવાળો ધર્મ ‘રોતિ'= હોય છે. તે "favoo '= જાણવું. ચોવીશે તીર્થકરોના સાધુ ભગવંતોને પાંચ મહાવ્રતો જ પાળવાના હોય છે. માત્ર ઉચ્ચારમાં જ પાંચ અને ચાર એમ શબ્દોનો ભેદ છે. પરમાર્થથી તો બધાનો ધર્મ સરખો છે. જે 820 / ૨૭/ર૬ આ વાતની જ સ્પષ્ટતા કરે છે : णो अपरिग्गहियाए, इत्थीए जेण होइ परिभोगो। ता तव्विरईए च्चिय, अबंभविरइ त्ति पण्णाणं // 821 // 17/27 છાયાઃ- નો અરિ દીવાલઃ સ્ત્રિયા યેન ભવતિ રિમો : तत् तद्विरत्यैव अब्रह्मविरतिरिति प्रज्ञानाम् // 27 // ગાથાર્થ :- બાવીશ તીર્થકરોના શાસનમાં ચોથા મહાવ્રતનો પાંચમાં મહાવ્રતમાં સમાવેશ કર્યો છે, સ્ત્રીને પરિગ્રહમાં ગણવામાં આવે છે કારણકે સ્ત્રીનો સ્વીકાર કર્યા વગર તેનો ઉપભોગ થઈ શકતો નથી. તેથી એ સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી પરિગ્રહની વિરતિમાં જ અબ્રહ્મની વિરતિ આવી જાય છે એમ સમજે છે. આમ તેઓને ચોથું અને પાંચમું મહાવ્રત ભેગું એકમાં જ ગણવામાં આવે છે તેથી તેમને ચાર મહાવ્રત છે. જ્યારે પહેલાં-છેલ્લાં જિનના શાસનમાં એ બે મહાવ્રતો અલગ અલગ ગણવામાં આવેલ છે તેથી પાંચ મહાવ્રત હોય છે. ટીકાર્થ:- ‘નેT'=જે કારણથી ‘મપરિયાઈ'નહિ સ્વીકારેલી ડુત્થીu'=સ્ત્રીનો પરિમોનો'=ઉપભોગ હોટ્ટ'=થતો નો'= નથી. ‘તા'ઋતેથી ‘તધ્વરા વ્યય'= પરિગ્રહની વિરતિમાં જ ‘પUTU'=જાણકાર

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441