________________ श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद 211 છાયા :- મવતિ નામોયુતો વિપર્યયવાન્ તુ પણ થર્ષે | મતિજ્યાવિશુપાયુત: રામાનુન્ય નિરતિચાર: 6 ગાથાર્થ :- દર્શન પ્રતિમાધારી શ્રાવક શ્રુતચારિત્રધર્મમાં અજ્ઞાનતાવાળો હોઈ શકે છે પણ વિપરીત બોધવાળો ન હોય. તથા આસ્તિક્ય આદિ ગુણોથી યુક્ત, શુભ અનુબંધવાળો અને અતિચારથી રહિત હોય છે. ટીકાર્થ :- 'aa'= આ સમ્યગુષ્ટિ શ્રાવક ‘મUTTમાનુડો'= અજ્ઞાનતાથી યુક્ત “દો'= હોય છે. વિવજ્ઞવિં'= અભિનિવેશથી થતા વિપરીત બોધવાળો ન હોય. ‘ધર્માશ્મિ'= શ્રુતચારિત્રધર્મમાં ‘સ્થિતિવાળનુત્તો'= આસ્તિષ્પ- અનુકંપા-નિર્વેદ સંવેગ-પ્રશમ ગુણોથી યુક્ત,- બીજા શાસ્ત્રોમાં પ્રાધાન્યની અપેક્ષાએ પ્રથમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્ય એ ક્રમથી આ ગુણો બતાવ્યા છે, અર્થાત્ પ્રથમ ગુણ શ્રેષ્ઠ હોવાથી તેને પહેલો જણાવ્યો છે અને આસ્તિક્યને છેલ્લો જણાવ્યો છે, જ્યારે અહીંયા અપેક્ષાએ આસ્તિક્ય આદિ ક્રમ જણાવ્યો છે કારણકે આસ્તિક્ય ગુણની પ્રાપ્તિ સૌ પ્રથમ થાય છે અને પ્રથમ ગુણની પ્રાપ્તિ સૌથી છેલ્લી થાય છે, ‘સુદાજુવંથી'= શુભનો અનુબંધ જેને છે તે અર્થાત્ શુભ અનુબંધવાળો, ‘ાિરતિયારો'= શંકા વગેરે અતિચારોથી રહિત હોય. આ૪૬૦૨૦/૬ बोंदी य एत्थ पडिमा, विसिट्ठगुणजीवलोगओ भणिया / તા રિસTUનો, મુદ્દો 3 સો વિત્યે તિ | 42 | 20/7 છાયા :- વોન્દ્રિશ્ચાત્ર પ્રતમાં વિશિષ્ટ નિવસ્ત્રોતો મળતા . तथेदृशगुणयोगात् शुभस्तु सः ख्यापनार्थमिति // 7 // ગાથાર્થ :- અહીયાં “પ્રતિમા’ શબ્દનો અર્થ “શરીર’ એ પ્રમાણે કર્યો છે, અર્થાતુ સમ્યગદર્શનરૂપ વિશિષ્ટગુણથી યુક્ત જીવનું શરીર તે દર્શનપ્રતિમા છે. મૂળ આગમમાં પ્રતિમા શબ્દનો અર્થ અભિગ્રહ કર્યો છે. તો અહીં ગ્રંથકારે તેનો અર્થ શરીર કેમ કર્યો છે ? એનું કારણ જણાવતાં કહે છે કે આવા ગુણિયલ જીવનું શરીર પણ શુભ જ છે એમ જણાવવા માટે આવો અર્થ કર્યો છે. ટીકાર્થ- વલી 2'= શરીરને '0'= અહીં ‘ડમી'= પ્રતિમા ‘વિસિાનીવનોપા'= વિશિષ્ટ ગુણવાળા જીવના આધારરૂપ હોવાથી ‘ળિયા'= કહી છે “તા'= તેથી ‘રિસTUTનો IT'= સમ્યગદર્શન ગુણના સંબંધથી ‘સુદ 3'= શુભ જ છે “તો'= વિશિષ્ટ જીવિતરૂપ જીવલોક- અર્થાત્ કાયા, ‘ઘાવUહ્યું તિ'= એમ જણાવવા માટે- વિશિષ્ટ જીવિતરૂપ હોવાથી તે પ્રતિમા કહેવાય છે. એમ સંબંધ છે. વાસ્તવિક વિચારણામાં શરીર એ પ્રતિમા નથી. પરંતુ ગુણવાન જીવોનું શરીર પવિત્ર હોવાથી લોકોને માટે એ દર્શનીય બને છે તેથી તેને પ્રતિમા કહેવામાં આવે છે. લોકોમાં પણ ગુણવાનની મૂર્તિ જ પ્રશંસનીય ગણાય છે, નિર્ગુણીની નહિ, ગુણના અભાવવાળાનું શરીર દર્શનીય નથી, તેને પ્રતિમા કહેવાય નહિ. શ્રી આચારાંગ-દશાશ્રુતસ્કંધ આદિ શાસ્ત્રોમાં તો એ શાસ્ત્રમાં જણાવેલા અમુક અનુષ્ઠાનને પ્રતિમા કહેવામાં આવી છે. મૂલ આગમ પ્રમાણભૂત હોવાથી પ્રતિમા શબ્દનો શબ્દાર્થ તેના અનુસારે જ જાણવો. પણ એ શબ્દાર્થની સાથે વિરોધ ન આવતો હોય તો બીજો પણ શબ્દાર્થ કરી શકાય છે, એમાં