________________ 200 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद તે પૂર્વાચાર્યના વચન આ પ્રમાણે છેઃ गीयत्थो य विहारो, बीओ गीयत्थमीसओ भणितो। एत्तो तइयविहारो, णाणुण्णाओ जिणवरेहिं // 664 // 14/20 છાયાઃ- જીતાર્થ વિદ્યારે ક્રિતીયો શીતામિશ્રશ્નો મતિઃ | ગત: તૃતીયવહાર નાનુજ્ઞાતો જિનવર: | 20 | ગાથાર્થ - જિનેશ્વરોએ જેમાં બધાં જ સાધુ બહુશ્રુત હોય તે ગીતાર્થનો એક વિહાર અને બીજો ગીતાર્થોથી યુક્ત અગીતાર્થો જેમાં હોય તે ગીતાર્થમિશ્રિત વિહાર એમ બે વિહારો કહ્યાં છે. આ બે સિવાય ત્રીજા અગીતાર્થના સ્વતંત્ર વિહારની અનુમતિ આપી નથી. ટીકાર્થઃ- " લ્યો વિદા'= જેમાં બધા જ ગીતાર્થો છે તેઓ જે સંયમના આચારોનું પાલન કરે છે તે ‘વો'= બીજો “યસ્થમીરો'= ગીતાર્થસાધુની નિશ્રામાં અગીતાર્થો જેમાં વિચરે છે તે ગીતાર્થમિશ્રિત વિહાર ‘માતો'= કહ્યો છે. “પત્તો'= આ બે વિહાર સિવાયનો તફવિહાર'= ફક્ત અગીતાર્થોના જ વિહારની ‘નિવર્દિ'= સર્વજ્ઞ ભગવંતોએ "MI[JUIT'= અનુજ્ઞા આપી નથી, (વિહાર = સાધ્વાચારનું પાલન.) દ૬૪ / 24/20 गीयस्स ण उस्सुत्ता, तज्जुत्तस्सेयरस्स वि तहेव / णियमेण चरणवं जं, ण जाउ आणं विलंघेइ // 665 // 14/21 છાયાઃ- જીતી ૩~ત્રી તઘુચેતરસ્થાપિ તથૈવ | नियमेन चरणवान् यन्न जातु आज्ञां विलङ्घयति // 21 // ગાથાર્થ :- ગીતાર્થની તથા ગીતાર્થયુક્ત અગીતાર્થની પણ કદીપણ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ થાય નહિ. કારણકે ગીતાર્થ એ અવશ્ય ચારિત્રવાળા છે તેથી તે ક્યારેય પણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહિ. ટીકાર્થ:- "'= ગીતાર્થની " સત્તા'= ઉત્સુત્ર પ્રવૃત્તિ હોય નહિ. ‘તવ'= તે પ્રમાણે જ ‘તનુત્ત'= ગીતાર્યયુક્ત “ફરલ્સ'= અગીતાર્થની ‘ગં'= જે કારણથી ‘funયુમેન'= અવશ્ય “વરપર્વ'= ચારિત્રવાન એવો ‘ના;'= કદાપિ ‘માન'= આજ્ઞાને ‘વિતરુ'= ઉલ્લંઘે ‘ન'= નહિ. // 665 // 1421 ण य तज्जुत्तो अण्णं,ण णिवारइ जोग्गय मुणेऊणं। एवं दोण्ह वि चरणं, परिसुद्धं अण्णहा णेव // 666 // 14/22 છાયા :- 1 તઘુવતોડચં નિવારણ યોર્તાિ જ્ઞાત્વિા | एवं द्वयोरपि चरणं परिशुद्धमन्यथा नैव // 22 // ગાથાર્થ :- (ગીતાર્થમિશ્રિત વિહારમાં) ચારિત્રયુક્ત ગીતાર્થ મુનિ સુત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરતાં એવા અગીતાર્થને જો તેનામાં યોગ્યતા જણાય તો તેને તેમ કરતાં ન રોકે એવું ન બને. અર્થાત્ તેને અવશ્ય રોકે જ. આ પ્રમાણે ગીતાર્થ અને અગીતાર્થ એ બંનેનું ચારિત્ર શુદ્ધ હોય. ગીતાર્થની નિશ્રા વગરનાં અગીતાર્થનું ચારિત્ર અશુદ્ધ હોય. ટીકાર્થ:- ‘નો '= અગીતાર્થમાં દોષનો ત્યાગ કરવાનાં ઔચિત્યને ‘તનુત્તો'= ચારિત્રયુક્ત ‘પUT'= અગીતાર્થને "T Uાવીર'= નિવારે નહિ. 'UT '= એવું બને નહિ. “મુઝ= જાણીને ‘વં'= આ