Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 362
________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 333 તે મિશ્રાઈ કહેવાય છે. એવા અપરાધોમાં આ મિશ્ર પ્રાયશ્ચિત્ત અપાય છે. “વિવે'= આમાં દોષિત ભોજનાદિનો ત્યાગ કરવો તે - અર્થાત્ તેને પરઠવી દેવો એ પ્રાયશ્ચિત્ત છે. ‘ત વિડ '= પ્રાયશ્ચિત્તરૂપે કાઉસ્સગ્ન કરવો. ‘તવ'= પ્રાયશ્ચિત્તરૂપે બાહ્ય-અભ્યત્તર તપ કરવો તે, “છેય'= તપથી શુદ્ધિ ન થઈ શકે એવા અપરાધોના પ્રાયશ્ચિત્તમાં સાધુના અહોરાત્ર પંચક' આદિ ક્રમથી દીક્ષા પર્યાયનો છેદ કરાય છે. “મૂન'= સાધુના મૂળથી સર્વ દીક્ષા પર્યાયનો છેદ કરીને આ પ્રાયશ્ચિત્તમાં ફરીથી મહાવ્રતો ઉચ્ચરાવાય છે. ‘મUવિયા '= અનવસ્થાપ્ય અધિક દુષ્ટ પરિણામવાળો સાધુ પ્રાયશ્ચિત્ત તરીકે આપેલો તપ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને વ્રતો આપવામાં નથી આવતા. તપ પૂરો કર્યા પછી ફરી દીક્ષા અપાય છે. ‘પારંવ વેવ'= લિંગ, ક્ષેત્ર, કાળ, અને તપના ભેદવાળું, અપરાધોનું અંત કરનારું અંતિમ પ્રાયશ્ચિત્ત, જેનાથી અધિક કોઈ પ્રાયશ્ચિત્ત નથી || 746 // 6/2 પ્રાયશ્ચિત્ત શબ્દના પદભેદથી થતાં અર્થને કહે છે :पावं छिंदति जम्हा, पायच्छित्तं ति भण्णए तेण। पाएण वा वि चित्तं, सोहयती तेण पच्छित्तं // 747 // 16/3 છાયા :- પા fછત્ત યસ્મન્ પાપછિિિત મત્તે તેન ! प्रायेण वापि चित्तं शोधयति तेन प्रायश्चित्तम् // 3 // ગાથાર્થ :- પાપને છેદે છે તેથી તે પાપચ્છિદ્ર કહેવાય છે, પ્રાકૃતના કારણે પાપચ્છિદૂ શબ્દનું પાયચ્છિત્ત રૂપ બને છે. અથવા પ્રાયઃ ચિત્તને નિર્મળ કરે છે તેથી તે પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ટીકાર્થ પાવં'=પાપને ‘fછત્તિ'= છેદે છે. ‘નષ્ફી'= જે કારણથી ‘પાછિન્નતિ'= પાપચ્છિદુ (પાયચ્છિત્ત) એ પ્રમાણે ‘મUUTU'= કહેવાય છે, ‘તેT'= તે કારણથી ‘પા વા વિ'= અથવા પ્રાયઃ ‘ચિત્ત'= ચિત્તને સોહયાતી'= શુદ્ધ કરે છે. તેT'= તેથી ‘પછિત્ત'= પ્રાયશ્ચિત્ત કહેવાય છે. // 747 // ૨૬/રૂ આ પ્રાયશ્ચિત્ત ભાવથી કોને સંભવે છે ? તે કહે છે :भव्वस्सस्साणारुइणो संवेगपरस्स वणियं एयं। उवउत्तस्स जहत्थं, सेसस्स उदव्वतो णवरं // 748 // 16/4 છાયા:- ભવ્યથાણા: સંવેપારી વાતતત્ | उपयुक्तस्य यथार्थं शेषस्य तु द्रव्यतः नवरम् // 4 // ગાથાર્થ :- ભવ્ય, આજ્ઞાની રુચિવાળો હોય, સંવેગી હોય અને અપરાધ તથા પ્રાયશ્ચિત્ત આદિમાં ઉપયોગવાળો હોય તે ભાવથી પ્રાયશ્ચિત્ત કરી શકે છે. આવા ગુણ ન હોય તે માત્ર દ્રવ્યથી જ પ્રાયશ્ચિત્ત કરી શકે છે. ટીકાર્થ :- મધ્યસર્સ= નિકટ ભવ્યજીવનું (મોક્ષ જેમનો નજીક છે તે નિકટભવી અથવા આસભવી કહેવાય છે) “માફ '= આગમ ઉપર બહુમાનવાળા સમ્યગ્દષ્ટિનું “સંતાપસ'= સંવેગી સાધુનું ''= પ્રાયશ્ચિત્ત ‘વાય'= કહ્યું છે. ‘૩વરૂસ'= સર્વ અપરાધસ્થાનોમાં સાવધાનનું ‘ગદલ્થ'= યથાર્થ, સાચું-પોતાનું કાર્ય સાધનાર અર્થાત્ સફળ “સેસ 3'= આ ગુણો જેનામાં ન હોય તેનું વ્રતો'= દ્રવ્યથી જ હોય. ‘પાવર'= ફક્ત. અર્થાત્ તે પોતાનું કાર્ય જે પાપનો નાશ કરવો તે કરી શકતું નથી. / 748 // 6/4

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441