________________ 348 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद તો જ પ્રાયશ્ચિત્તનું અનુષ્ઠાન પણ દોષની વિશુદ્ધિસ્વરૂપ પોતાના ફળ (= કાર્ય)ને સાધે છે // 776 /. 16/35 અહીં શિષ્ય પ્રશ્ન કરે છે. विहियाणुट्ठाणंमी, एत्थं आलोयणादि जं भणियं / तं कह पायच्छित्तं, दोसाभावेण तस्स त्ति ? // 780 // 16/36 છાયા :- વિહિતાનુBત્રીનોવનાર યાતમ્ | તથં પ્રશ્ચિત્ત કોષામાન તત્તિ ? રૂદ્દ | अह तं पि सदोसं चिय, तस्स विहाणं तु कह णु समयम्मि? / न य नो पायच्छित्तं, इमं पि तह कित्तणाओ उ // 781 // 16/37 जुम्मं / છાયા :- ૩૫થ તપિ સલોપમેવ તસ્ય વિધાનં તું થે સમયે? | न च नो प्रायश्चित्तं इदमपि तथाकीर्तनात्तु // 37 // युग्मम् / ગાથાર્થ :- પ્રાયશ્ચિત્તના અધિકારમાં ચૈત્યવંદન આદિ વિહિત અનુષ્ઠાનોમાં જે આલોચના - પ્રતિક્રમણ આદિ પ્રાયશ્ચિત્તો કહ્યા છે તે શા માટે ? કારણ કે તે વિહિત અનુષ્ઠાનો નિર્દોષ હોય છે તો તેમાં પ્રાયશ્ચિત્તની શી જરૂર છે ? હવે વિહિત અનુષ્ઠાન કરવામાં પણ દોષ લાગતો હોય તો શાસ્ત્રમાં તે અનુષ્ઠાન કરવાનું વિધાન શા માટે કરવામાં આવ્યું છે ? હવે વિહિત અનુષ્ઠાનો નિર્દોષ જ છે અને તેમાં આલોચના, ઇરિયાવહિયા પડિક્કમવા વગેરે જે કરાય છે તે પ્રાયશ્ચિત્તરૂપે નથી કરાતા એમ પણ કહેવું યોગ્ય નથી કારણ કે શાસ્ત્રમાં આલોચના આદિનું પ્રાયશ્ચિત્તરૂપે જ પ્રતિપાદન કરાયું છે. ટીકાર્થ :- ‘વિહિયાટ્ટાઈમ'= ચૈત્યવંદન સાધર્મિક વંદના આદિમાં 'EURi'= આ પ્રાયશ્ચિત્તના અધિકારમાં ‘મનોયાદ્રિ'= આલોચના આદિ- “આદિ' શબ્દથી ઇરિયાવહિયા પડિક્કમવાનું ગ્રહણ થાય છે. ‘ગં માથું'= જે કહ્યું છે “ત'= તો “વોસમાવેT'= દોષરહિત નિર્દોષપણું હોવાથી “તસ ત્તિ'= ચૈત્યવંદનાદિ વિહિત અનુષ્ઠાનનું ‘હું પાછત્ત'= પ્રાયશ્ચિત્ત શા માટે ? / 780 || 26/36 ‘દ = હવે ‘તે પિ'= વિહિત અનુષ્ઠાન પણ “સોર્સ વિય'= અપરાધવાળા જ છે તો ‘તસ'= તે વિહિત અનુષ્ઠાનોનું ‘વિદ્યા તુ'= વિધાન અર્થાત્ કર્તવ્ય તરીકે ઉપદેશ ‘દ નુ સમ?િ'= શાસ્ત્રમાં શા માટે કરવામાં આવે? અર્થાત્ સદોષ અનુષ્ઠાનો જે હોય તેને કરવાનો ઉપદેશ શાસ્ત્રમાં કદી આપે નહિ. ‘રૂ fu'= આલોચના આદિ ‘તદ ઉત્તUITો 3'= શાસ્ત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત તરીકે જ પ્રતિપાદન કરેલું હોવાથી ર ય નો પાછત્ત'= પ્રાયશ્ચિત્ત નથી એમ નહિ. અર્થાત્ પ્રાયશ્ચિત્ત જ છે || 781 || 16/37. શિષ્યના આ પ્રશ્નનો આચાર્ય ભગવંત પ્રત્યુત્તર આપે છે :भण्णइ पायच्छित्तं, विहियाणट्ठाणगोयरं चेयं / तत्थ वि य किंतु सुहुमा, विराहणा अत्थि तीऍ इमं // 782 // 16/38 છાયા :- માથતે પ્રાયશ્ચિત્ત વિહિતાનુષ્ઠાનવરં ચૈતન્ | तत्रापि च किन्तु सूक्ष्मा विराधनाऽस्ति तस्येदम् // 38 //