________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 351 જ ‘વંથT'= બાંધનારા હોય છે. ‘પુન સંપરીયસ'= સંસારના કારણભૂત કષાયમયિક બંધ કરતા નથી માત્ર યોગપ્રયિક જ બંધ કરે છે, “સેન્સેક્ષીપરિવUT'= શૈલેશી અવસ્થામાં (=૧૪માં ગુણઠાણે) રહેલા ‘વંધ// હૉતિ વિયા '= કર્મને બાંધતા નથી એમ જાણવું. | 786 // 26/42 ‘મપત્તિસંનયા'= અપ્રમત્ત સાધુઓને ‘વંદિતી'= કર્મબંધની સ્થિતિ ‘ટ્ટ 3 મત્તા'= બે નાલિકા પ્રમાણ આઠ મુહૂર્તની ‘૩ોસે'= ઉત્કૃષ્ટથી ‘નJUIT'= જઘન્યથી ‘fમJU/મુક્ત તુ'= અંતર્મુહૂર્તની ' વિયા'= જાણવી. આ બંધસ્થિતિ અપ્રમત્તવિશેષને આશ્રયીને જાણવી. કોઈ અપ્રમત્તમુનિ શતાવેદનીય બાંધતો ન હોય તેને પ્રાણાતિપાત આદિમાં આ પ્રમાણેની સ્થિતિ શાસ્ત્રમાં કહી છે. કારણકે અપ્રમાદમાં ઘણી વિવિધતા હોય છે. || 787 // દ્દ/૪રૂ | ‘ને 3 પત્તા'= જે પ્રમત્તસંયતો ‘૩MIક્રયાઈ'= અનાફટ્ટીથી (ઇરાદાપૂર્વક ન કરતાં હોય) ‘વંયંતિ'= પ્રાણાતિપાત આદિથી કર્મ બાંધે છે. “તેસિ'= તે પ્રમત્તસંયતોની ‘વંહિતા'= શાતાવેદનીય બંધસ્થિતિ સંવછરાળ'= બાર માસ પ્રમાણ વર્ષો ‘ટ્ટ 3'= આઠની જ ‘૩ોસિયરા'= ઉત્કૃષ્ટ અને જઘન્ય “મુહૂર્તતો'= અંતર્મુહૂર્ત પ્રમાણ || 788 || 26/44 હવે ચાલુ અધિકારમાં આની યોજના કરે છેઃता एवं चिय एयं, विहियाणुट्ठाणमेत्थ हवइ त्ति / कम्माणुबंधछेयणमणहं आलोयणादिजुयं // 789 // 16/45 છાયા :- તક્ષ્મીદેવમેવ તિિહિતાનુષ્ઠાનમત્ર મવતિ | ___ कर्मानुबन्धछेदनमनघमालोचनादियुतम् // 45 // ગાથાર્થ :- સર્વ અવસ્થામાં કર્મબંધ છે તેથી વિરાધનાની શુદ્ધિ કરવી જરૂરી હોવાથી અહીંયા આલોચનાદિ પ્રાયશ્ચિત્ત સહિત આગમોક્ત અનુષ્ઠાનો કર્મના અનુબંધને છેદનારા અને નિર્દોષ બને છે. ટીકાર્ય :- ‘તા'= તેથી ‘વં '= સૂક્ષ્મવિરાધનાનો સંભવ હોવાથી "'= પ્રાયશ્ચિત્ત ‘વિહિયાટ્ટા'= વિહિત અનુષ્ઠાન '0i'= આ અધિકારમાં ‘શમ્મUવંછિયT'= કર્મના અનુબંધને છેદનાર ‘મર્દ = નિર્દોષ ‘માલ્તોયનુ'= આલોચનાદિથી યુક્ત ‘હવે ઉત્ત'= થાય છે. ચૈત્યવંદન :- સાધર્મિકવંદન આદિ વિહિતઅનુષ્ઠાનના વિષયવાળું હોવાથી વિહિત અનુષ્ઠાન આલોચનાદિને યોગ્ય જ છે એમ કહ્યું. || 786 // 6/4 તેમાં પ્રાયશ્ચિત્તપણાના અભાવની આશંકા કરતો વાદી અને તે આશંકાને દૂર કરતાં આચાર્ય ભગવંત આ પ્રમાણે કહે છેઃविहिताणुट्ठाणत्तं, तस्स वि एवं ति ता कहं एयं / पच्छित्तं णणु ! भण्णति, समयंमि तहा विहाणाओ // 790 // 16/46 છાયાઃ- વિદિતાનુBનત્વે તથાÀવમિતિ તથhતત્ | પ્રાયશ્ચિત્ત નનુ મથતે સમયે તથા વિધાનાત્ ! 46 છે. ગાથાર્થ :- વાદી આશંકા કરે છે કે આ પ્રમાણે તો આલોચનાદિ પ્રાયશ્ચિત્તનું પણ વિહિત અનુષ્ઠાનપણું