________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 349 ગાથાર્થ :- આચાર્ય ભગવંત દ્વારા ઉત્તર અપાય છે, કે આલોચના આદિ પ્રાયશ્ચિત્ત જ છે અને તે વિહિત અનુષ્ઠાનના વિષયવાળું જ છે, આ વાત સત્ય છે, પણ આગમોક્ત ક્રિયામાં પણ જે સૂક્ષ્મ વિરાધના થાય છે તેની શુદ્ધિ માટે આલોચનાદિ પ્રાયશ્ચિત્ત છે. टीअर्थ :- 'भण्णइ'= मह उत्त२ अपाय छे. 'पायच्छित्तं विहियाणुट्ठाणगोयरं च'= प्रायश्चित्त छ अनेते विहित अनुठानना विषयवाणुछ. 'एयं = सातोयना माहि-मातभारी वात सत्य छे. परंतु 'तत्थ वि यं'= विलित अनुसानमा ५९'किंतु'= 59 'सुहुमा विराहणा'= यापथस्१३५ मध्य विराधना 'अत्थि'= थाय छ 'ती''= ते सूक्ष्म विराधनाम 'इम'= // सालोयना प्रायश्चित्त छ. તાત્પર્ય એ છે કે અનુષ્ઠાનો સ્વરૂપે શુદ્ધ છે એટલે અનુષ્ઠાન કરવા સંબંધ પ્રાયશ્ચિત્ત નથી પણ તેમાં 4 सूक्ष्म विराधना थाय छे से संबंधी प्रायश्चित्त होय छे. / / 782 / / 16/38 આ જ વાતને આગમથી દઢ કરાવે છે : सव्वावत्थासु जओ, पायं बंधो भवत्थजीवाणं / भणितो विचित्तभेदो, पुव्वायरिया तहा चाहू॥७८३ // 16/39 छाया:- सर्वावस्थासु यतः प्रायो बन्धो भवस्थजीवानाम् / / भणितो विचित्रभेदः पूर्वाचार्यास्तथा चाहुः // 39 // ગાથાર્થ :- કારણ કે સંસારી જીવોને સરાગ-વીતરાગ આદિ સર્વ અવસ્થામાં પ્રાયઃ અનેક પ્રકારનો કર્મબંધ કહ્યો છે. આ પ્રમાણે પૂર્વાચાર્યો કહે છે. टार्थ:- 'सव्वावत्थासु'= सरा-वीत माहिनी येष्टास्व३५ सर्व अवस्थामीमा 'जओ'= 125 'पाय'= प रीने 'बंधो'= सामान्यथा उभय भवत्थजीवाणं'= संसारमा 28 // संसारी वोनेઅયોગીકેવલી અવસ્થામાં (=૧૪માં ગુણઠાણે) કર્મબંધ નથી હોતો માટે “પ્રાય:' શબ્દ લખ્યો છે. તે संसारी छ / तेभने होतो नथी. 'भणितो'= यो छ. 'विचित्तभेदो'= विविध प्रअरनो 'पुव्वायरिया'= पूर्वाधार्यो 'तहा = ते प्रभारी 'चाहू'= 5 छ. // 783 // 16/39. सत्तविहबंधगा होंति पाणिणो आउवज्जियाणं तु। तह सुहमसंपराया, छव्विहबंधा विणिद्दिट्ठा // 784 // 16/40 छाया:- सप्तविधबन्धका भवन्ति प्राणिन आयुर्वर्जितानां तु / तथा सूक्ष्मसम्परायाः षड्विधबन्धा विनिर्दिष्टाः // 40 // मोहाउयवज्जाणं, पगडीणं ते उबंधगा भणिता। उवसंतखीणमोहा, केवलिणो एगविहबंधा // 785 // 16/41 छाया :- मोहायुर्वर्जानां प्रकृतीनां ते तु बन्धका भणिताः / उपशान्तक्षीणमोहाः केवलिन एकविधबन्धाः // 41 // ते पुण दुसमयद्वितियस्स बंधगा न पुण संपरायस्स। सेलेसीपडिवण्णा, अबंधगा होति विण्णेया // 786 // 16/42