________________ 360 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद છાયા :- મધ્યમવાનાં તુ રૂટું વકૃતં યમુદ્દિશ્ય તી ઐતિ | નો વેશત્પતે શેષા તુ ૫ત્તે તથા મર્યાતિ છે 26 ગાથાર્થ :- મધ્યમ જિનના સાધુઓમાં જે સંઘ આદિને ઉદ્દેશીને બનાવેલું હોય તે સંઘ આદિને ન કલ્પ, બાકીના સાધુઓને કહ્યું છે. કારણ કે તે સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તથા લોકો પણ પ્રજ્ઞાપનીય હોવાથી જિનેશ્વરોએ તેમના માટે આવી મર્યાદા કરી છે. ટીકાર્થ :- " મ મ+TIU '= મધ્યમ તીર્થકરના સાધુઓને "'= જેનો અધિકાર ચાલે છે તે ઔદેશિક ''= બનાવ્યું હોય. ‘નમુર્સિ '= જે સાધુ આદિને ઉદ્દેશીને ‘તમ્સ ચેવ ત્તિ'= તે જ સાધુ આદિને ‘નો વખ'= ખપતું નથી. ‘સેસાઈ = બીજા સાધુઓને તો "M'= ખપે છે. ‘તં'= તે ઔશિક, તેમના માટે તે અકથ્ય નથી. ‘ઇસ મેર ઉત્ત'= એ સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોય છે તથા લોકો પણ પ્રજ્ઞાપનીય હોવાથી તેમને જો સમજાવવામાં આવે કે સાધુને દોષિત આહાર ખપે નહિ તો તેઓ સમજીને બીજી વખત એવો દોષિત આહાર બનાવે નહિ. આથી આ પ્રમાણે વ્યવસ્થા કરાઈ છે. 820 / 27/6 सेज्जायरो त्ति भण्णति, आलयसामी उतस्स जो पिंडो। सो सव्वेसि न कप्पति, पसंगगुरुदोसभावेण // 811 // 17/17 છાયાઃ- શીતર ત મળ્યક્તિ માત્નસ્વિામી તુ તી ય: fપાદુ: | स सर्वेषां न कल्पते प्रसङ्गगुरुदोषभावेन // 17 // ગાથાર્થ :- સાધુઓના આશ્રયનો માલિક એ શય્યાતર કહેવાય છે. તેમનો જે પિંડ તે દરેક જિનના સાધુઓને તેમજ બીજા આશ્રમમાં રહેલા સાધુઓને કોઈને પણ ખપતો નથી, કેમકે તે ગ્રહણ કરવાના પ્રસંગમાં ઘણા મોટા દોષો થાય છે. ટીકાર્થ:- ‘સેન્નાથ ત્તિ'= શય્યાતર ‘મUતિ'= કહેવાય છે. “માનસીપી 3'= સાધુના આશ્રયનો માલિક ‘તસ'= તેનો ‘નો પિંડો'= જે પિંડ “તો'= તે ‘સલ્વેસિ'= બીજા આશ્રયમાં રહેલા સાધુઓને પણ '7 Mતિ'= ખપતો નથી. ‘પસંજુવોસમાવેT'= પ્રકૃષ્ટ સંગ તે પ્રસંગ કહેવાય. તેમાં ઘણા દોષો થાય છે. // 811 // 17 / 17. શય્યાતરનો પિંડ ગ્રહણ કરવાથી જે દોષો લાગે તે કહે છેઃ तित्थंकरपडिकुट्ठो, अण्णायं उग्गमो वि य न सुज्झे। अविमुत्ति यऽलाघवया, दुल्लहसेज्जा विउच्छेओ // 812 // 17/18 છાયાઃ- તીર્થ પ્રતિજ્ઞાતિમ્ ૩મોડપ 2 2 ગુણ્યતિ | વિમુશિ નાયવતા કુર્તમશી વ્યવચ્છેઃ 28 . ગાથાર્થ :- અજ્ઞાત ભિક્ષાનું અપાલન, ઉદ્દગમની અશુદ્ધિ, અવિમુક્તિ, અલાઘવતા, દુર્લભશયા અને વિચ્છેદ- આ દોષો થવાના કારણે તીર્થકરોએ શય્યાતરપિંડનો નિષેધ કર્યો છે. ટીકાર્થ:- ‘પUTIN'= અજ્ઞાત કુળોમાંથી ઉંછભિક્ષા- અર્થાતુ અપરિચિત ઘરોમાંથી થોડી થોડી ભિક્ષા લેવાનો સાધુનો જે આચાર છે તેનું પાલન ન થાય. ‘૩૧મો વિ '= શય્યાતર, સાધુ માટે દોષિત ગોચરી બનાવે માટે ઉગમદોષની ‘ર સુ'= શુદ્ધિ જળવાતી નથી. ‘વિત્તિ'=સાધુને લોભ લાગે