Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 390
________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 361 બન્યો છે. સાધુ મમત્ત્વથી અધિક આહાર-ઉપધિ વગેરે સ્વીકારે તેથી લાઘવપણું જાળવી ન શકે. ‘કુર્જરજ્ઞા '= સાધુને વસતિ દુર્લભ થઈ જાય. કારણકે ગૃહસ્થ એમ વિચાર કરે કે જો સાધુને વસતિ આપીશું તો આહાર પણ આપવો પડશે માટે આહાર આપવાની શક્તિ ન હોય તો વસતિ આપે નહિ. અથવા ઘરના માલિકને એવી ઇચ્છા થાય કે સાધુને કાંઈ એકલી વસતિ આપવી યોગ્ય નથી, તેમને આહાર ન આપીએ તો સારું ન લાગે. આવા કારણોથી તે વસતિ આપે નહિ માટે વસતિ દુર્લભ થઈ જાય. જ્યારે તેને આહાર આપવાની શક્તિ હોય ત્યારે જ તે વસતિ આપે, અન્યથા ન આપે, ‘વિરૂછે'= શય્યાનો વિચ્છેદ થાય. ભવિષ્યમાં વિશિષ્ટ સામર્થ્યના અભાવે નિર્વાહ ન થવાથી, પૂર્વે પણ સામર્થ્ય હોવા છતાં કોઈ ન આપે તેથી ‘તિત્થર'= તીર્થકરોએ ‘પડો '= નિષેધ કર્યો છે. એમ બંને અવસ્થામાં શય્યાનો વિચ્છેદ થાય. આમ શય્યાતરનો પિંડ ગ્રહણ કરવામાં શાસ્ત્રમાં આ દોષો બતાવ્યા છે. || 812 / 17 / 18. पडिबंधनिरागरणं, केइ अण्णे अगहियगहणस्स। તસ્માકંટTHU, Wશ્વરે વૅતિ માવë 823 / 27/21. છાયાઃ- પ્રતિવર્ચનરવિર વિર્ મચે મહીતી | तस्याकण्टनमाज्ञामत्र अपरे ब्रुवन्ति भावार्थम् // 19 // ગાથાર્થ :- કેટલાંક આચાર્યો કહે છે કે સાધુ અને શય્યાતરનો અત્યંત ઉપકાર્ય ઉપકાર ભાવથી સ્નેહ ન થાય માટે શય્યાતરપિંડના ગ્રહણનો નિષેધ છે. કેટલાંક આચાર્યો કહે છે કે શય્યાતર પિંડ ન લેવાથી શય્યાતરને સાધુની નિઃસ્પૃહતા જોઈને તેમના પ્રત્યે પૂજયભાવ ઉત્પન્ન થાય છે, અને કેટલાંક આચાર્યો કહે છે કે સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા એ જ એનું તાત્પર્ય છે. ટીકાર્થ :- ‘ફ'= કેટલાંક આચાર્યો કહે છે કે, “દવંથનિરીરન'= સાધુ અને શય્યાતર વચ્ચે પરસ્પર મમત્ત્વનો અભાવ થાય છે. ‘મu'= બીજા આચાર્યો માદિયારૂ'= ભોજનપાણી ગ્રહણ ન કરવાથી “તમ્સ'= શય્યાતરને ‘માટ'= આકર્ષણ થાય છે, ‘મવરે'= બીજા આચાર્યો ‘મા'= સર્વજ્ઞની આજ્ઞા લઈ ‘સ્થિ'= આમાં ‘માવત્થ'= તાત્પર્ય છે એમ ‘વંતિ'=કહે છે. આ ત્રણ તાત્પર્ય છે. || 813 || 17 || 19 मुदितादिगुणो राया, अट्ठविहो तस्स होति पिंडो त्ति। पुरिमेयराणमेसो, वाघातादीहि पडिकुट्ठो // 814 // 17/20 છાયાઃ- [વતાવિ ના મથુવિધ: તી મતિ પિદુ કૃતિ पूर्वेतराणामेष व्याघातादिभिः प्रतिक्रुष्टः // 20 // ગાથાર્થ :- મુદિત આદિ ગુણોથી યુક્ત હોય તે રાજા છે. તેનો પિંડ આઠ પ્રકારનો છે. પહેલાછેલ્લા જિનના સાધુઓને વ્યાઘાત આદિના કારણોથી તેને ગ્રહણ કરવાનો નિષેધ છે. ટીકાર્થ:- ‘વિતાવિવારે રા'= આગમમાં કહેલા મુદિતાદિ ગુણયુક્ત હોય તે રાજા કહેવાય છે, બૃહત્કલ્પભાષ્ય ગાથા-૬૩૮. નિશીથભાષ્ય ગાથા-૨૪૯૮ “જે મુદિત અને અભિષિક્ત હોય તે રાજા કહેવાય છે. મુદિત એટલે શુદ્ધરાજવંશીય, અર્થાત્ જેના માતાપિતા રાજવંશીય હોય છે. જેના મસ્તકે રાજાએ

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441