Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 384
________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 355 ततिओसहकप्पोऽयं, जम्हा एगंततो उअविरुद्धो। सययं पि कज्जमाणो, आणाओ चेव एतेसिं // 797 // 17/3 છાયા :- તૃતીયૌષધશલ્પોથં યાન્તિતત્ત્વવિરુદ્ધઃ | सततमपि क्रियमाण आज्ञात एवैतेषाम् // 3 // ગાથાર્થ :- જે કારણથી સ્થિતકલ્પ ત્રીજા ઔષધ સમાન છે તેથી પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓને માટે આગમની આજ્ઞાપૂર્વક તેનું સતત પાલન કરવું એ એકાંતે હિતકર જ છે. ટીકાર્થ:- ‘તતિમોહિપ્પો'= તૃતીય ઔષધ સદેશ ‘મર્ય'= આ સ્થિતકલ્પ છે. ‘નષ્ફી'= જે કારણથી ‘સામો વેવ'= તેથી આગમની આજ્ઞાપૂર્વક “સિં'= પ્રથમ અને ચરમ જિનના સાધુઓને આ કલ્પનું પાલન કરવાથી તેઓનું કલ્યાણ જ થાય છે. “સયર્થ પિ'= નિરંતર ‘નમો '= કરાતો તતો'= એકાન્ત જ ‘વિરુદ્ધો'=પરિણામે હિતકારી હોવાથી યોગ્ય જ છે. . 767 | ૨૭/રૂ ત્રીજા ઔષધનું સ્વરૂપનું વર્ણન કરે છે : वाहिमवणेइ भावे, कुणइ अभावे तयं तु पढमं ति। बितियमवणेति न कुणति, तइयं तु रसायणं होति // 798 // 17/4 છાયા :- વ્યાધિમનિતિ માવે રતિ અમાવે તૐ તુ પ્રથમમિતિ | द्वितीयमपनयति न करोति तृतीयं तु रसायनं भवति // 4 // ગાથાર્થ :- પહેલા પ્રકારનું ઔષધ રોગ હોય તો દૂર કરે છે પણ રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન કરે છે. બીજા પ્રકારનું ઔષધ રોગ હોય તો દૂર કરે છે, પણ રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન કરતો નથી. જ્યારે ત્રીજા પ્રકારનું ઔષધ રોગ હોય તો તેને દૂર કરીને પુષ્ટિ વગેરે કરે છે અને જો રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન નથી કરતો પણ તે રસાયણરૂપ બને છે અર્થાત્ બળ, વીર્ય, રૂપ વગેરે વધારે ટીકાર્થ :- ‘પદ૬ તિ'= પહેલાં પ્રકારનું ઔષધ ‘માવે'= રોગ હોય તો “વાર્દિ = રોગને “મવડું'= દૂર કરે છે. “શરીરમાં’ શબ્દ અધ્યાહાર સમજવાનો છે. ‘અમાવે'= રોગ ન હોય તો ‘તયં તુ'= રોગને UIછું'= ઉત્પન્ન કરે છે. “વિતિય'= બીજા પ્રકારનું ઔષધ ‘મવતિ'= રોગ હોય તો દૂર કરે છે. ‘ર પાતિ'= નવો રોગ ઉત્પન્ન નથી કરતો ‘તયં તુ'= ત્રીજું ઔષધ તો ‘રસાયાં હોત'= વ્યાધિ હોય તો તેને દૂર કરે છે. વ્યાધિ ન હોય તો નવો વ્યાધિ ઉત્પન્ન નથી કરતો પરંતુ શરીરને ગુણ કરે છે. બળવીર્ય વધારે છે. મેં 768 / 27/4 દૃષ્ટાન્તને કહીને હવે દાન્તિકમાં તેની ઘટમાનતા કરતાં કહે છે : एवं एसो कप्पो, दोसाभावेऽवि कज्जमाणो उ। सुंदरभावाओ खलु, चरित्तरसायणं णेओ // 799 // 17/5 છાયા :- મેષ: વન્યો તોષામાપ ક્રિયા તું सुन्दरभावात् खलु चारित्ररसायणं ज्ञेयः // 5 // ગાથાર્થ :- ત્રીજા ઔષધની જેમ આ સ્થિતકલ્પ દોષ ન લાગ્યો હોય તો પણ આચરવામાં આવે તો પોતે

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441