________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 355 ततिओसहकप्पोऽयं, जम्हा एगंततो उअविरुद्धो। सययं पि कज्जमाणो, आणाओ चेव एतेसिं // 797 // 17/3 છાયા :- તૃતીયૌષધશલ્પોથં યાન્તિતત્ત્વવિરુદ્ધઃ | सततमपि क्रियमाण आज्ञात एवैतेषाम् // 3 // ગાથાર્થ :- જે કારણથી સ્થિતકલ્પ ત્રીજા ઔષધ સમાન છે તેથી પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓને માટે આગમની આજ્ઞાપૂર્વક તેનું સતત પાલન કરવું એ એકાંતે હિતકર જ છે. ટીકાર્થ:- ‘તતિમોહિપ્પો'= તૃતીય ઔષધ સદેશ ‘મર્ય'= આ સ્થિતકલ્પ છે. ‘નષ્ફી'= જે કારણથી ‘સામો વેવ'= તેથી આગમની આજ્ઞાપૂર્વક “સિં'= પ્રથમ અને ચરમ જિનના સાધુઓને આ કલ્પનું પાલન કરવાથી તેઓનું કલ્યાણ જ થાય છે. “સયર્થ પિ'= નિરંતર ‘નમો '= કરાતો તતો'= એકાન્ત જ ‘વિરુદ્ધો'=પરિણામે હિતકારી હોવાથી યોગ્ય જ છે. . 767 | ૨૭/રૂ ત્રીજા ઔષધનું સ્વરૂપનું વર્ણન કરે છે : वाहिमवणेइ भावे, कुणइ अभावे तयं तु पढमं ति। बितियमवणेति न कुणति, तइयं तु रसायणं होति // 798 // 17/4 છાયા :- વ્યાધિમનિતિ માવે રતિ અમાવે તૐ તુ પ્રથમમિતિ | द्वितीयमपनयति न करोति तृतीयं तु रसायनं भवति // 4 // ગાથાર્થ :- પહેલા પ્રકારનું ઔષધ રોગ હોય તો દૂર કરે છે પણ રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન કરે છે. બીજા પ્રકારનું ઔષધ રોગ હોય તો દૂર કરે છે, પણ રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન કરતો નથી. જ્યારે ત્રીજા પ્રકારનું ઔષધ રોગ હોય તો તેને દૂર કરીને પુષ્ટિ વગેરે કરે છે અને જો રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન નથી કરતો પણ તે રસાયણરૂપ બને છે અર્થાત્ બળ, વીર્ય, રૂપ વગેરે વધારે ટીકાર્થ :- ‘પદ૬ તિ'= પહેલાં પ્રકારનું ઔષધ ‘માવે'= રોગ હોય તો “વાર્દિ = રોગને “મવડું'= દૂર કરે છે. “શરીરમાં’ શબ્દ અધ્યાહાર સમજવાનો છે. ‘અમાવે'= રોગ ન હોય તો ‘તયં તુ'= રોગને UIછું'= ઉત્પન્ન કરે છે. “વિતિય'= બીજા પ્રકારનું ઔષધ ‘મવતિ'= રોગ હોય તો દૂર કરે છે. ‘ર પાતિ'= નવો રોગ ઉત્પન્ન નથી કરતો ‘તયં તુ'= ત્રીજું ઔષધ તો ‘રસાયાં હોત'= વ્યાધિ હોય તો તેને દૂર કરે છે. વ્યાધિ ન હોય તો નવો વ્યાધિ ઉત્પન્ન નથી કરતો પરંતુ શરીરને ગુણ કરે છે. બળવીર્ય વધારે છે. મેં 768 / 27/4 દૃષ્ટાન્તને કહીને હવે દાન્તિકમાં તેની ઘટમાનતા કરતાં કહે છે : एवं एसो कप्पो, दोसाभावेऽवि कज्जमाणो उ। सुंदरभावाओ खलु, चरित्तरसायणं णेओ // 799 // 17/5 છાયા :- મેષ: વન્યો તોષામાપ ક્રિયા તું सुन्दरभावात् खलु चारित्ररसायणं ज्ञेयः // 5 // ગાથાર્થ :- ત્રીજા ઔષધની જેમ આ સ્થિતકલ્પ દોષ ન લાગ્યો હોય તો પણ આચરવામાં આવે તો પોતે