________________ 350 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद છાયાઃ- તે પુનર્દસમસ્થતિ વચ્ચે વન્ય ન પુન: સમ્પરાયી शैलेशीप्रतिपन्ना अबन्धका भवन्ति विज्ञेयाः // 42 // अपमत्तसंजयाणं, बंधठिती होति अट्ठ उमुहुत्ता। उक्कोसेण जहण्णा, भिण्णमुहुत्तं तु विण्णेया॥७८७ // 16/43 છાયા :- અપ્રમત્તસંયતાનાં વન્યસ્થિતિર્ણવત્યષ્ટ તુ મુહૂર્નાન્ ! उत्कर्षेण जघन्या भिन्नमुहूर्तं तु विज्ञेया // 43 // जे उपमत्ताणाउट्टियाएँबंधंति तेसि बंधठिती। संवच्छराणि अट्ठ उ, उक्कोसियरा मुहुत्तंतो // 788 // 16/44 पंचगं। છાયાઃ- તુ પ્રમત્તા મનોટ્ટિક્સ વMત્તિ તેષાં વન્યસ્થિતિઃ | संवत्सरान् अष्ट तु उत्कर्षतरा मुहूर्तान्तः // 44 // पञ्चकम् / ગાથાર્થ :- નવ ગુણસ્થાનક સુધીના જીવો આયુષ્યકર્મનો બંધ જ્યારે ન કરતા હોય ત્યારે સાત મૂળકર્મને બાંધતા હોય છે. દશમા સૂક્ષ્મસંપરાય ગુણઠાણે છ મૂળકર્મ બાંધે છે એમ કહ્યું છે. તેઓ મોહનીય અને આયુષ્યકર્મ સિવાયના છ મૂળકર્મને બાંધે છે. ઉપશાંતમોહ (= ૧૧મા ગુણઠાણ), ક્ષીણમોહ (= ૧૨માં ગુણઠાણે)અને કેવલી (= સયોગી કેવલી-૧૩માં ગુણઠાણે) મૂળકર્મ એક માત્ર શાતાવેદનીય જ બાંધતા હોય છે. તેઓ શાતાવેદનીયની માત્ર બે સમયની જ સ્થિતિ બાંધે છે. તેમને આ બંધ યોગપ્રત્યયિક હોય છે. તેમને કષાયનો ઉદય ન હોવાથી સાંપરાયિક (=કષાયપ્રત્યયિક)બંધ નથી હોતો. ૧૪માં ગુણઠાણે શૈલેશી અવસ્થામાં કર્મનો બંધ હોતો નથી. અપ્રમત્તસંયતોને ઉત્કૃષ્ટ બંધસ્થિતિ આઠ મુહૂર્તની હોય છે અને જઘન્ય બંધસ્થિતિ અંતર્મુહૂર્તની જાણવી. જે પ્રમત્ત સંયતો ઇરાદા વગર પ્રાણાતિપાત આદિ કરે છે તેમની ઉત્કૃષ્ટથી આઠ વર્ષની અને જઘન્યથી અંતર્મુહૂર્તની સ્થિતિ બંધાય છે. ટીકાર્થ:- “સત્તવિવંધ'= સાત મૂળકર્મને બાંધનારા ‘હતિ'= હોય છે. ‘પળો '= પ્રાણીઓ ‘માડવMયા તુ'= આયુષ્ય સિવાયની- અહીં ‘પ્રશ્નતીનાન્' પ્રકૃતિઓને” એ અધ્યાહાર સમજવાનું છે. ‘તહ'= તથા ‘સુદુમરંપરાથ'= દશમા સૂક્ષ્મસંપરાય ગુણઠાણે રહેલા જીવો ‘છત્રવંથા'= છ મૂળકર્મને બાંધનારા ‘વિછિદ્રિ'= કહ્યા છે. // 784 || 26/40 ‘મોઢાડવંજ્ઞા'= મોહનીય અને આયુષ્યકર્મ સિવાયની ‘પાડી'= કર્મપ્રકૃતિના “તે 3'= તે સૂક્ષ્મસંપરાય ગુણઠાણવાળા જીવો ‘વિંધ'IT'= બંધક “માતા'= કહ્યા છે. ‘૩વસંત વીમા જૈવત્તિ'= ઉપશાંતમોહ (=૧૧માં ગુણઠાણે) ક્ષીણમોહ (=૧૨મા ગુણઠાણે) અને કેવલી (=૧૩માં ગુણઠાણે) આ ત્રણે ય પણ ‘riાવિદવંધા'= શાતાવેદનીય એક જ કર્મને બાંધે છે. || 786 / 26/46 ‘તે પુન'= તે ત્રણે ય પણ ‘કુમકૃતિયટ્સ'= ઇર્યાપથનિમિત્તે બે સમયની સ્થિતિવાળી શાતાવેદનીયને