________________ 352 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद થાય છે. તો પછી તેને પ્રાયશ્ચિત્ત કેવી રીતે કહેવાય ? આચાર્ય ભગવંત પ્રત્યુત્તર આપે છે કે શાસ્ત્રમાં આલોચનાદિને પ્રાયશ્ચિત્ત તરીકે વર્ણવેલું હોવાથી તે પ્રાયશ્ચિત્ત છે. ટીકાર્થ :- ‘વિદિતાપટ્ટપાત્ત = વિહિત અનુષ્ઠાનપણું છે “તત્સ વિ'= તે આલોચના આદિનું “ઇલ્વે ત્તિ'= ઉપર કહ્યા પ્રમાણે “ત'= તેથી ''= કયા પ્રકારે? "'= આલોચના આદિનું ‘છત્ત'= પ્રાયશ્ચિત્ત "IT'= વાદીનો મત ખોટો છે, એમ અક્ષમા અર્થમાં આ શબ્દ છે. ‘મUUતિ'= આચાર્ય ભગવંત પ્રત્યુત્તર આપે છે. “મર્યામિ'= શાસ્ત્રમાં ‘તદા'= આલોચના આદિને પ્રાયશ્ચિત્ત તરીકે વિદામો '= કહેલા હોવાથી // 760 || 26/46 આ જ વાતની વિચારણા કરે છે : विहियाणट्ठाणं चिय, पायच्छित्तं तदण्णहा न भवे / समए अभिहाणाओ, इट्ठत्थपसाहगं नियमा // 791 // 16/47 છાયા :-વિહિતાનુષ્ઠાનમેવ પ્રાયશ્ચિત્ત તથા મવેત્ | समये अभिधानाद् इष्टार्थप्रसाधकं नियमात् // 47 // ગાથાર્થ :- શાસ્ત્રમાં કહેલું હોવાથી પ્રાયશ્ચિત્ત એ વિહિત અનુષ્ઠાન જ છે. જો તે વિહિત અનુષ્ઠાન ન હોત તો દોષની વિશુદ્ધિસ્વરૂપ ઇષ્ટાર્થને સાધક ન હોત. અથવા બીજો અર્થશાસ્ત્રમાં કહેલું હોવાથી પ્રાયશ્ચિત્ત એ નિયમા ઈષ્ટાર્થનું સાધક જ છે જો તે ઇષ્ટાર્થનું સાધક ન હોત તો તે વિહિત અનુષ્ઠાન ન હોત. ટીકાર્થ:- ‘વિહિયાટ્ટિાપ વિલે'= શાસ્ત્રોક્ત અનુષ્ઠાન જ છે. " પ છત્ત'= પ્રાયશ્ચિત્ત. ‘ત'= તે પ્રાયશ્ચિત્ત ‘મUUદ'= જો વિહિત અનુષ્ઠાન ન હોત તો ‘ર મ'= સંભવે નહિ. ‘સમ0 મહાપો '= શાસ્ત્રમાં કહેલું હોવાથી- આ હેતુ છે. ‘રૂસ્થાસરિકા'= ઈષ્ટફળને આપનાર ‘નિયમ'= અવશ્ય. અથવા બીજો અર્થ:- ‘સમયે મfમહાપો '= શાસ્ત્રમાં કહેલું હોવાથી “ફથવસદિ'= ઈષ્ટ ફળને આપનાર છે. નિયમ'= અવશ્ય, આ અર્થની અપેક્ષાએ પણ પ્રાયશ્ચિત્ત એ વિહિત અનુષ્ઠાનરૂપ જ છે. // 762 //6/47 હવે સાધુના બધાં જ અનુષ્ઠાનો એ વિવક્ષાથી પ્રાયશ્ચિત્તરૂપ જ છે એમ પ્રતિપાદન કરે છે :સવ્વ વિ ય પવન, પાછિત્ત મવંતરડાઈ વરૂ ત્તિ'= થાય છે. पावाणं कम्माणं, ता एत्थं नथि दोसो त्ति // 792 // 16/48 છાયાઃ- સર્વાપિ = પ્રવૃન્યા પ્રાન્તિ ભવન્તર છૂતાનામ્ | પીપીનાં શર્મUMાં તત્ર જાતિ કોષ રૂતિ 48 / ગાથાર્થ :- માત્ર પ્રાયશ્ચિત્ત જ શું કામ ? સંપૂર્ણ જ દીક્ષા ભવાંતરમાં કરેલાં પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત છે, શુદ્ધિનું કારણ છે. આથી પ્રાયશ્ચિત્તરૂપે વિહિત અનુષ્ઠાનને માનવામાં દોષ નથી. ટીકાર્થ:- “સબ્બી વિ '= સમગ્ર પણ ‘પવMા'= ભાગવતી દીક્ષા-ધર્મવ્યાપારને આશ્રયીને ‘પત્તિ '= વિશુદ્ધિનું કારણ છે. “મવંતરે ડીપ'= પૂર્વજન્મોમાં કરેલા ‘પાવી મા '= જ્ઞાનાવરણીય આદિ અશુભકર્મોની ‘તા'= તેથી ‘પત્થ'= વિહિતઅનુષ્ઠાનને પ્રાયશ્ચિત્ત તરીકે માનવામાં નસ્થ રોણો ઉત્ત'= કોઈ દોષ નથી // 762 // 26/48