Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 376
________________ 347 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद तत्तो तव्विगमो खलु, अणुबंधावणयणं व होज्जाहि / जं इय अपुव्वकरणं, जायति सेढी य विहियफला // 778 // 16/34 છાયાઃ- તતસ્તામ: વૃત્વનુવાનિય વા ભવેત્ | यदिति अपूर्वकरणं जायते श्रेणिश्च विहितफला // 34 // ગાથાર્થ :- વિશિષ્ટ શુભભાવથી અશુભ અધ્યવસાય વડે બંધાયેલા કર્મોનો નાશ થાય જ છે. અથવા કર્મોનો સર્વથા નાશ ન થાય તો તેના અનુબંધનો વિચ્છેદ થાય છે. કારણકે વિશિષ્ટ શુભભાવથી અપૂર્વકરણ નામનું આઠમું ગુણસ્થાનક તથા સિદ્ધાંતમાં જેના ફળનું વર્ણન કર્યું છે તેવી ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ થાય છે. ટીકાર્થ :- ‘તત્તો'= શુભ ભાવથી ‘તવિસામો વ7'= અશુભ અધ્યવસાયથી થયેલો કર્મબંધનો નાશ જ થાય. ‘મવંથાવાયui a દો જ્ઞાદિ = અથવા શુભભાવથી કદાચ કર્મનો સર્વથા નાશ ન થાય તો તેના અનુબંધનો વિચ્છેદ થાય છે. "='= કારણ કે ''= આ પ્રમાણે જ ‘મપુત્રક્ષર '= શ્રેણિની અન્તર્ગત આઠમું અપૂર્વકરણ નામનું ગુણસ્થાનક ‘વિદિયપત્ની'= તથા શાસ્ત્રમાં વર્ણવેલા ફળવાળી ‘સેઢી '= ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ નાયતિ'= પ્રાપ્ત થાય છે. કર્મનો ક્ષય અને સર્વકર્મના અનુબંધના વ્યવચ્છેદ દ્વારા અપૂર્વકરણ નામનું આઠમું ગુણઠાણું તથા ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિની સાધકોને પ્રાપ્તિ થાય છે. // 778 // દ્દારૂ૪ एवं निकाइयाण वि, कम्माणं भणियमेत्थ खवणं ति / तं पि य जुज्जइ एवं, तु भावियव्वं अतो एयं // 779 // 16/35 છાયા - પર્વ નિવઘતાનામપિ વર્ષનાં મતમત્ર ક્ષમિતિ / तदपि च युज्यत एवं तु भावयितव्यमत एतत् // 35 // ગાથાર્થ :- આમ હોવાથી શ્રેણિમાં નિકાચિત કર્મોનો ક્ષય થાય છે એમ જે કહ્યું છે તે પણ આ રીતે શુભભાવથી જ ઘટે છે. વિશિષ્ટ શુભભાવ વગર બીજા કોઈથી કર્મનો ક્ષય થાય જ નહિ. આથી શુભભાવ વડે જ પ્રાયશ્ચિત્ત દોષોની શુદ્ધિ કરે છે એમ વિચારવું. ટીકાર્થ :- ‘વં'= આમ હોવાથી અર્થાત્ વિશિષ્ટ શુભભાવથી અપૂર્વકરણ ગુણસ્થાનક અને શ્રેણિની પ્રાપ્તિ થતી હોવાથી ' નિફયા વિ માન'= નિકાચિત અવસ્થામાં રહેલા જ્ઞાનાવરણીય આદિ કર્મોની ‘ળિય'= કહી છે. “પત્થ'= શ્રેણિમાં ‘વUT તિ'= ક્ષપણા- ગાથામાં ‘ય’ શબ્દનો પ્રયોગ નથી કર્યો પણ તેનો અર્થ સમજી લેવાનો છે ‘ય’= જે ‘તં પિય'= તે ક્ષપણા પણ ‘ગુજ્ઞકું'= ઘટે છે. ‘વં તુ'= શ્રેણિમાં ભાવની જ મુખ્યતા હોય છે. અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોમાં જે નિકાચિત કર્મોની ક્ષપણા કહી છે તે તેવા પ્રકારના શુભભાવ સિવાય બીજા કોઈથી થતી નથી. આમ કર્મક્ષયનું કારણ હોવાથી તે શુભભાવ જ કરવા યોગ્ય છે એમ જાણવું. ‘તો'= આ શુભભાવના કારણે જ ર્થ'= આ પ્રાયશ્ચિત્તથી દોષની શુદ્ધિ થાય છે એમ ‘માવિયā'= વિચારવું. વિશિષ્ટ પ્રકારના શુભભાવ સિવાય પ્રાયશ્ચિત્ત પણ દોષની શુદ્ધિરૂપ પોતાનું કાર્ય કરતું નથી માટે કલ્યાણના અર્થીએ શુભભાવનો જ આશ્રય કરવા યોગ્ય છે. કારણ કે વિશિષ્ટ શુભભાવથી યુક્ત હોય

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441