Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 374
________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 345 ટીકાર્થ :- ‘વં ત્ર'= આ ‘ત્થ'= અહીં દશ પ્રકારના પ્રાયશ્ચિત્તના અધિકારમાં ‘તત્ત'= પરમાર્થરહસ્ય છે. ‘મસુહૃવસામો'= અશુભ અધ્યવસાયથી “હતિ'= થાય છે. ‘વંધો'= કર્મનો બંધ- દૂધ અને પાણીની જેમ પરસ્પરમાં ભળી જવાથી આત્મપ્રદેશની સાથે કર્મસ્કંધો એકમેક થઈ જાય છે તેને બંધ કહેવામા આવે છે. ‘માળાવિરદિUTIણુ'= ભગવાનના વચનરૂપી આજ્ઞાની વિરાધનાથી યુક્તવિરાધના એટલે આજ્ઞાનું પાલન નહિ કરવું તેનાથી યુક્ત “યં પિ ય'= અશુભ અધ્યવસાય પણ ‘રોતિ a'= હોય છે એમ જાણવું. આજ્ઞાની વિરાધના કરવી એ જ અશુભ અધ્યવસાય છે. આજ્ઞાનું પાલન કરનારને અશુભ અધ્યવસાય સંભવતો નથી એમ તાત્પર્ય છે. || 772 // 26/28 સુમાવ'= શુભ અધ્યવસાયથી ‘તવિસામો'= કર્મનો નાશ થાય છે. “સોવિ '= તે શુભ અધ્યવસાય પણ ‘માTI[ '= જિનાજ્ઞાનું પાલન કરવા સ્વરૂપ છે અર્થાત્ જિનાજ્ઞાથી યુક્ત જ હોય છે. "far નિયમા ‘છત્ત'= પ્રાયશ્ચિત્ત અર્થાત્ દોષની વિશુદ્ધિના હેતુભૂત “ઇસ'= આ શુભ ભાવ ‘સ'= અવિપરીત ‘વિસિ વેવ'= સામાન્ય નહિ પણ વિશિષ્ટ પ્રકારનો ‘વિપurો'= જાણવો. પ્રાયશ્ચિત્તની ક્રિયા એ શુભભાવના જ અંગરૂપ છે અથવા તે કર્મના ક્ષય માટે છે માટે તેમાં સામાન્ય શુભભાવ નહિ પણ વિશિષ્ટ પ્રકારનો શુભભાવ જોઈએ. || ૭૭રૂ // 2626 પ્રાયશ્ચિત્તમાં સામાન્ય શુભભાવથી દોષની શુદ્ધિ થતી નથી પણ વિશિષ્ટ પ્રકારનો શુભભાવ હોય તો જ દોષની શુદ્ધિ થાય છે એમ જણાવે છે : असुहज्झवसाणाओ, जो सुहभावो विसेसओ अहिगो। सो इह होति विसिट्ठो, न ओहतो समयनीतीए // 774 // 16/30 છાયાઃ- ૩ણમધ્યવસાના યઃ મનાવો વિશેષતોfધ: . स इह भवति विशिष्टो न ओघतः समयनीत्या // 30 // ગાથાર્થ :- અપરાધ કરતી વખતે જે અશુભભાવ હતો તેના કરતાં અધિક પ્રમાણમાં શુભભાવ થાય તે જ અહીં આગમના સિદ્ધાંત મુજબ વિશિષ્ટ શુભભાવ છે, સામાન્યમાત્ર શુભભાવ નહિ. ટીકાર્થ:- ‘મસુહૃવસામો '= અપરાધ કરતી વખતના અશુભ અધ્યવસાયથી ‘નો સુદમાવો'= તે બાદ પ્રાયશ્ચિત્ત કરતી વખતનો શુભભાવ ‘વિસ'= વિશેષ પ્રકારે ‘દિ'= દોષનો નાશ કરવા માટે સમર્થ થાય એટલો અધિક તેના પ્રતિપક્ષભૂત એવો ‘સો'= તે શુભભાવ ‘રૂ = આ અધિકારમાં ‘ર મોદતો'= સામાન્યથી શુભભાવ માત્ર નહિ. ‘સમયનીતી'= આગમની નીતિથી ‘વિસ'= અતિશયવાળો (= વિશિષ્ટ શુભભાવ) દોતિ'= છે. || 774 / 26/30 એનાથી વિપરીતપણામાં દોષ જણાવે છે :इहरा बंभादीणं, आवस्सयकरणतो उओहेणं। पच्छित्तं ति विसुद्धी, ततो न दोसो समयसिद्धो॥७७५ // 16/31 છાયા :- ફતથા બ્રાહ્યાવીનામી વર્ષવરતિસ્તુ મોપેન | प्रायश्चित्तमिति विशुद्धिस्ततो न दोषः समयसिद्धः // 31 // ગાથાર્થ :- અન્યથા જો સામાન્ય શુભભાવ માત્રથી જ જો પ્રાયશ્ચિત્ત થઈ જતું હોત તો બ્રાહ્મી આદિને આવશ્યક(= પ્રતિક્રમણ) કરવાથી થયેલા માત્ર શુભભાવથી પ્રાયશ્ચિત્ત થઈ ગયું હોત, તેનાથી કર્મનો નાશ

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441