________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 345 ટીકાર્થ :- ‘વં ત્ર'= આ ‘ત્થ'= અહીં દશ પ્રકારના પ્રાયશ્ચિત્તના અધિકારમાં ‘તત્ત'= પરમાર્થરહસ્ય છે. ‘મસુહૃવસામો'= અશુભ અધ્યવસાયથી “હતિ'= થાય છે. ‘વંધો'= કર્મનો બંધ- દૂધ અને પાણીની જેમ પરસ્પરમાં ભળી જવાથી આત્મપ્રદેશની સાથે કર્મસ્કંધો એકમેક થઈ જાય છે તેને બંધ કહેવામા આવે છે. ‘માળાવિરદિUTIણુ'= ભગવાનના વચનરૂપી આજ્ઞાની વિરાધનાથી યુક્તવિરાધના એટલે આજ્ઞાનું પાલન નહિ કરવું તેનાથી યુક્ત “યં પિ ય'= અશુભ અધ્યવસાય પણ ‘રોતિ a'= હોય છે એમ જાણવું. આજ્ઞાની વિરાધના કરવી એ જ અશુભ અધ્યવસાય છે. આજ્ઞાનું પાલન કરનારને અશુભ અધ્યવસાય સંભવતો નથી એમ તાત્પર્ય છે. || 772 // 26/28 સુમાવ'= શુભ અધ્યવસાયથી ‘તવિસામો'= કર્મનો નાશ થાય છે. “સોવિ '= તે શુભ અધ્યવસાય પણ ‘માTI[ '= જિનાજ્ઞાનું પાલન કરવા સ્વરૂપ છે અર્થાત્ જિનાજ્ઞાથી યુક્ત જ હોય છે. "far નિયમા ‘છત્ત'= પ્રાયશ્ચિત્ત અર્થાત્ દોષની વિશુદ્ધિના હેતુભૂત “ઇસ'= આ શુભ ભાવ ‘સ'= અવિપરીત ‘વિસિ વેવ'= સામાન્ય નહિ પણ વિશિષ્ટ પ્રકારનો ‘વિપurો'= જાણવો. પ્રાયશ્ચિત્તની ક્રિયા એ શુભભાવના જ અંગરૂપ છે અથવા તે કર્મના ક્ષય માટે છે માટે તેમાં સામાન્ય શુભભાવ નહિ પણ વિશિષ્ટ પ્રકારનો શુભભાવ જોઈએ. || ૭૭રૂ // 2626 પ્રાયશ્ચિત્તમાં સામાન્ય શુભભાવથી દોષની શુદ્ધિ થતી નથી પણ વિશિષ્ટ પ્રકારનો શુભભાવ હોય તો જ દોષની શુદ્ધિ થાય છે એમ જણાવે છે : असुहज्झवसाणाओ, जो सुहभावो विसेसओ अहिगो। सो इह होति विसिट्ठो, न ओहतो समयनीतीए // 774 // 16/30 છાયાઃ- ૩ણમધ્યવસાના યઃ મનાવો વિશેષતોfધ: . स इह भवति विशिष्टो न ओघतः समयनीत्या // 30 // ગાથાર્થ :- અપરાધ કરતી વખતે જે અશુભભાવ હતો તેના કરતાં અધિક પ્રમાણમાં શુભભાવ થાય તે જ અહીં આગમના સિદ્ધાંત મુજબ વિશિષ્ટ શુભભાવ છે, સામાન્યમાત્ર શુભભાવ નહિ. ટીકાર્થ:- ‘મસુહૃવસામો '= અપરાધ કરતી વખતના અશુભ અધ્યવસાયથી ‘નો સુદમાવો'= તે બાદ પ્રાયશ્ચિત્ત કરતી વખતનો શુભભાવ ‘વિસ'= વિશેષ પ્રકારે ‘દિ'= દોષનો નાશ કરવા માટે સમર્થ થાય એટલો અધિક તેના પ્રતિપક્ષભૂત એવો ‘સો'= તે શુભભાવ ‘રૂ = આ અધિકારમાં ‘ર મોદતો'= સામાન્યથી શુભભાવ માત્ર નહિ. ‘સમયનીતી'= આગમની નીતિથી ‘વિસ'= અતિશયવાળો (= વિશિષ્ટ શુભભાવ) દોતિ'= છે. || 774 / 26/30 એનાથી વિપરીતપણામાં દોષ જણાવે છે :इहरा बंभादीणं, आवस्सयकरणतो उओहेणं। पच्छित्तं ति विसुद्धी, ततो न दोसो समयसिद्धो॥७७५ // 16/31 છાયા :- ફતથા બ્રાહ્યાવીનામી વર્ષવરતિસ્તુ મોપેન | प्रायश्चित्तमिति विशुद्धिस्ततो न दोषः समयसिद्धः // 31 // ગાથાર્થ :- અન્યથા જો સામાન્ય શુભભાવ માત્રથી જ જો પ્રાયશ્ચિત્ત થઈ જતું હોત તો બ્રાહ્મી આદિને આવશ્યક(= પ્રતિક્રમણ) કરવાથી થયેલા માત્ર શુભભાવથી પ્રાયશ્ચિત્ત થઈ ગયું હોત, તેનાથી કર્મનો નાશ