Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 375
________________ 346 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद થઈ ગયો હોત આમ વિશુદ્ધિ થઈ જવાથી શાસ્ત્રપ્રસિદ્ધ સ્ત્રીનામકર્મના બંધરૂપ દોષ થયો ન હોત. ટીકાર્થ :- “ફેદરા'= અન્યથા જો સામાન્ય શુભભાવથી જ દોષની વિશુદ્ધિ થઈ જતી હોત તો ‘વંશાવી '= બ્રાહ્મી-સુંદરી આદિને પૂર્વજન્મમાં ‘માવસરાતો 3'= દેવસિક આદિ પ્રતિક્રમણ કરવાથી જ ‘મો'= સામાન્યથી “પછિત્ત તિ'= પ્રાયશ્ચિત્ત થઈ ગયું હોત એ કારણે વિશુદ્ધી'= દોષની શુદ્ધિ થઈ ગઈ હોત. ‘તતો'= આવશ્યકરૂપ પ્રાયશ્ચિત્તથી “સમસિદ્ધો'= સ્ત્રીનામગોત્રકર્મના બંધસ્વરૂપ શાસ્ત્રપ્રસિદ્ધ ‘ર યોસો'= દોષ થયો ન હોત. શાસ્ત્રમાં બ્રાહ્મી-સુંદરી આદિને સ્ત્રીનામકર્મના બંધનું પ્રતિપાદન કરેલું છે તેથી જણાય છે કે સામાન્યમાત્ર શુભભાવથી દોષની વિશુદ્ધિ થતી નથી. | 77 // દ્દારૂ ઉપસંહાર કરતાં કહે છે :ता एयंमि पयत्तो, कायव्वो अप्पमत्तयाए उ। સતિવનનો તહ, સંવેવિલેસનોયોગ II 776 ૨૬/રૂરી છાયાઃ- તમિત્ પ્રયત્ન: વર્તવ્યો.પ્રમત્તતયા તુ स्मृतिबलयोगेन तथा संवेगविशेषयोगेन // 32 // ગાથાર્થ - વિશિષ્ટ શુભભાવ જ શુદ્ધિનું કારણ છે માટે અપ્રમત્તતા, નાના મોટા અતિચારોને યાદ રાખવા સંબંધી સ્મરણશક્તિ, અતિશય ભવભયરૂપ સંવેગ આ ત્રણના યોગથી વિશિષ્ટ શુભભાવ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટીકાર્થ:- ‘તા'= તેથી ‘યંમિ'= વિશિષ્ટ શુભભાવમાં ‘પત્તો'= પ્રકૃષ્ટ પ્રયત્ન ‘મપ્રમત્તયાણ 3'= અપ્રમત્તતાથી જ “સતિવર્તનોને '= સ્મૃતિના સામર્થ્યના વ્યાપારથી (અપરાધોને બરાબર યાદ રાખવામાં) ‘ત'= તથા “સંવિરેસનો'= અતિશય સંવેગપૂર્વક (સંવેગ વડે) “વહાવ્યો'= કરવો જોઈએ. . 776 / ૨૬/રૂર વિશિષ્ટભાવનું સંપૂર્ણપણું આ જ રીતે થાય છે એમ બતાવતાં કહે છે :एतेण पगारेणं, संवेगाइसयजोगतो चेव / अहिगयविसिट्ठभावो, तहा तहा होति नियमेणं // 777 // 16/33 છાયાઃ- ન પ્રારે સંપતિશયોતિથૈવ | अधिकृतविशिष्टभावः तथा तथा भवति नियमेन // 33 // ગાથાર્થ :- આ રીતે એટલે બત્રીશમી ગાથામાં કહ્યું તેમ અપ્રમત્તતા, સ્મરણશક્તિ તથા અતિશય સંવેગથી આત્મવીર્ષોલ્લાસ પ્રગટે છે અને તેનાથી દોષની વિશુદ્ધિના હેતુભૂત વિશિષ્ટ શુભભાવ અવશ્ય થાય છે. ટીકાર્થ:- ‘ત્તેિ પરેor'= ૩૨મી ગાથામાં કહેલા સ્મૃતિબળ આદિથી ‘સાડ્રગો તો વેવ'= અતિશય સંવેગથી જ ‘દિપાવસિદ્દમાવો'= દોષનો નાશ કરવામાં સમર્થ અધિકૃત વિશિષ્ટ ભાવ ‘ત ત'= તે તે પ્રકારે જીવના અતિશય વર્ષોલ્લાસથી “રોતિ નિયમેvi'= અવશ્યપણે થાય છે. || 777 | ૨૬/રૂર

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441