________________ 346 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद થઈ ગયો હોત આમ વિશુદ્ધિ થઈ જવાથી શાસ્ત્રપ્રસિદ્ધ સ્ત્રીનામકર્મના બંધરૂપ દોષ થયો ન હોત. ટીકાર્થ :- “ફેદરા'= અન્યથા જો સામાન્ય શુભભાવથી જ દોષની વિશુદ્ધિ થઈ જતી હોત તો ‘વંશાવી '= બ્રાહ્મી-સુંદરી આદિને પૂર્વજન્મમાં ‘માવસરાતો 3'= દેવસિક આદિ પ્રતિક્રમણ કરવાથી જ ‘મો'= સામાન્યથી “પછિત્ત તિ'= પ્રાયશ્ચિત્ત થઈ ગયું હોત એ કારણે વિશુદ્ધી'= દોષની શુદ્ધિ થઈ ગઈ હોત. ‘તતો'= આવશ્યકરૂપ પ્રાયશ્ચિત્તથી “સમસિદ્ધો'= સ્ત્રીનામગોત્રકર્મના બંધસ્વરૂપ શાસ્ત્રપ્રસિદ્ધ ‘ર યોસો'= દોષ થયો ન હોત. શાસ્ત્રમાં બ્રાહ્મી-સુંદરી આદિને સ્ત્રીનામકર્મના બંધનું પ્રતિપાદન કરેલું છે તેથી જણાય છે કે સામાન્યમાત્ર શુભભાવથી દોષની વિશુદ્ધિ થતી નથી. | 77 // દ્દારૂ ઉપસંહાર કરતાં કહે છે :ता एयंमि पयत्तो, कायव्वो अप्पमत्तयाए उ। સતિવનનો તહ, સંવેવિલેસનોયોગ II 776 ૨૬/રૂરી છાયાઃ- તમિત્ પ્રયત્ન: વર્તવ્યો.પ્રમત્તતયા તુ स्मृतिबलयोगेन तथा संवेगविशेषयोगेन // 32 // ગાથાર્થ - વિશિષ્ટ શુભભાવ જ શુદ્ધિનું કારણ છે માટે અપ્રમત્તતા, નાના મોટા અતિચારોને યાદ રાખવા સંબંધી સ્મરણશક્તિ, અતિશય ભવભયરૂપ સંવેગ આ ત્રણના યોગથી વિશિષ્ટ શુભભાવ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટીકાર્થ:- ‘તા'= તેથી ‘યંમિ'= વિશિષ્ટ શુભભાવમાં ‘પત્તો'= પ્રકૃષ્ટ પ્રયત્ન ‘મપ્રમત્તયાણ 3'= અપ્રમત્તતાથી જ “સતિવર્તનોને '= સ્મૃતિના સામર્થ્યના વ્યાપારથી (અપરાધોને બરાબર યાદ રાખવામાં) ‘ત'= તથા “સંવિરેસનો'= અતિશય સંવેગપૂર્વક (સંવેગ વડે) “વહાવ્યો'= કરવો જોઈએ. . 776 / ૨૬/રૂર વિશિષ્ટભાવનું સંપૂર્ણપણું આ જ રીતે થાય છે એમ બતાવતાં કહે છે :एतेण पगारेणं, संवेगाइसयजोगतो चेव / अहिगयविसिट्ठभावो, तहा तहा होति नियमेणं // 777 // 16/33 છાયાઃ- ન પ્રારે સંપતિશયોતિથૈવ | अधिकृतविशिष्टभावः तथा तथा भवति नियमेन // 33 // ગાથાર્થ :- આ રીતે એટલે બત્રીશમી ગાથામાં કહ્યું તેમ અપ્રમત્તતા, સ્મરણશક્તિ તથા અતિશય સંવેગથી આત્મવીર્ષોલ્લાસ પ્રગટે છે અને તેનાથી દોષની વિશુદ્ધિના હેતુભૂત વિશિષ્ટ શુભભાવ અવશ્ય થાય છે. ટીકાર્થ:- ‘ત્તેિ પરેor'= ૩૨મી ગાથામાં કહેલા સ્મૃતિબળ આદિથી ‘સાડ્રગો તો વેવ'= અતિશય સંવેગથી જ ‘દિપાવસિદ્દમાવો'= દોષનો નાશ કરવામાં સમર્થ અધિકૃત વિશિષ્ટ ભાવ ‘ત ત'= તે તે પ્રકારે જીવના અતિશય વર્ષોલ્લાસથી “રોતિ નિયમેvi'= અવશ્યપણે થાય છે. || 777 | ૨૬/રૂર