Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 360
________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 331 इय भावपहाणाणं,आणाए सट्ठियाण होति इमं / गुणठाणसुद्धिजणगं, सेसं तु विवज्जयफलं ति // 743 // 15/49 છાયા :- રૂતિ ભાવપ્રથાનાના માણાયાં મુસ્થિતાનાં મવતિ ડ્રમ્ | गुणस्थानशुद्धिजनकं शेषं तु विपर्ययफलमिति // 49 // ગાથાર્થ :- આ પ્રમાણે સંવેગના ભાવયુક્ત અને આજ્ઞાને અનુસરનારા સાધુઓનું આલોચનાનું દાન ગુણસ્થાનકની નિર્મળતા કરનારું છે જ્યારે એનાથી વિપરીત રીતે કરવામાં આવેલી આલોચના એ આનાથી વિપરીત ફળને આપનાર છે. ટીકાર્થ :- ‘ફય'= આ પ્રમાણે ‘ભાવપદીTIU'= બહુમાનના ભાવયુક્ત ‘મા II સુફિયા'= આલોચના ક્રિયાનો ઉપદેશ કરનારી આજ્ઞાને અનુસરનારા સાધુઓની ‘ટોટ્ટ'= થાય છે. ‘રૂ'= આલોચનાદિ ક્રિયા “શુપાવાપાસુદ્ધિના'= સર્વવિરતિના જે પ્રમત્ત અને અપ્રમત્ત બે ગુણઠાણા છે. તેની વિશુદ્ધિ કરનાર ‘સેસં તુ'= સમ્યગુ આલોચનાના જે લક્ષણો બતાવ્યા છે તેનાથી રહિત આલોચના એ સાધુની યોગ્યતાના અભાવે ‘વિવન્નયનં તિ'= વિપરીત ફળને આપનારી થાય છે.- શાસ્ત્રથી વિપરીત ભાવ અને ક્રિયા કદી ગુણઠાણાની શુદ્ધિ કરાવે નહિ. માટે આગમને અનુસાર કરાયેલી આલોચના જ પ્રશસ્ત છે, સમ્યગુ છે. // ૭૪રૂ // 2/4 આલોચનાને આશ્રયીને જ ઉપદેશ આપે છે : लखूण माणुसत्तं, दुलहंचईऊण लोगसण्णाओ। लोगुत्तमसण्णाए, अविरहियं होति जतितव्वं // 744 // 15/50 છાયા :- નથ્વી માનુષત્વે કુર્તમં ત્યવક્વા નોસંજ્ઞા: | लोकोत्तमसंज्ञायाम् अविरहितं भवति यतितव्यम् // 50 // ગાથાર્થ :- દુર્લભ મનુષ્યભવ મેળવીને લોકસંજ્ઞાનો ત્યાગ કરીને લોકોત્તમ સંજ્ઞામાં સતત પ્રયત્ન કરવો જોઈએ. ટીકાર્થ :- ‘પુનર્દ'= સમુદ્રમાં પડી ગયેલ રત્નની પુનઃ પ્રાપ્તિરૂપ દુર્લભ ' '= પ્રાપ્ત કરીને માસત્ત'= મનુષ્યપણું ‘તોપાસUTો'= ભગવાનના વચનથી પ્રતિકૂળ વર્તન કરનારી ભવાભિનંદી જીવોની ક્રિયાસદેશ અશિષ્ટ લોકોની માન્યતારૂપ લોકસંજ્ઞાને વUT- ત્યજીને ‘નોત્તમસUUTIC'= ગુણ અને દોષનું નિરૂપણ જેમાં મુખ્ય સ્વરૂપે રહેલું છે એવો જિનવચન ઉપદેશ કે જેના દ્વારા પ્રજ્ઞાના દોષો નષ્ટ કરાયા છે તે લોકોત્તમ સંજ્ઞામાં ‘વિરહિય'= સતત “રોતિ નતિતā'= પ્રયત્ન કરવો જોઇએ. અર્થાતુ લોકસંજ્ઞાનો ત્યાગ કરવા દ્વારા લોકોત્તમ સંજ્ઞા વડે જ પ્રયત્ન કરવો. આમાં એમ કહેવા માંગે છે કે આલોચના ગમે તેમ નહિ કરવી પણ શાસ્ત્રમાં બતાવેલી વિધિપૂર્વક શુદ્ધ કરવી. || 744 || 5/50 // આલોચનાવિધિ નામનું પંદરમું પંચાશક સમાપ્ત થયું.

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441