Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 367
________________ 338 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद एसो एवंरूवो, सविगिच्छो एत्थ होइ विण्णेओ। सम्मं भावाणुगतो, णिउणाए जोगिबुद्धीए // 759 // 16/15 छाया :- एष एवंरूपः सचिकित्सोऽत्र भवति विज्ञेयः / सम्यग् भावानुगतो निपुणया योगिबुद्ध्या // 15 // ગાથાર્થ :- પ્રાયશ્ચિત્તના અધિકારમાં ઉક્ત સ્વરૂપવાળા ભાવવ્રણને હવે ચિકિત્સા સહિત અને સમ્યગુ રહસ્ય સહિત યોગીઓની સૂક્ષ્મબુદ્ધિથી જાણવું જરૂરી છે. गाथार्थ :- "एत्थ'= मा प्रायश्चित्तन। मधिारमा एवंरूवो'= तस्व३५वाणो 'एसो'= भावनाए। 'साविगिच्छो'= यित्सिा सहित सम्मं भावाणुगतो'= सभ्य। २४स्यसहित, 'णिउणाए'= सूक्ष्म 'होइ विण्णेओ'= वा योग्य छे. 'जोगिबुद्धीए'= योगीपुरुषनी बुद्धिथी,- योगीमोनी बुद्धि मविपरीत डोवाथी ते वस्तुना साया स्व३५ छ, तमना शानमा विपर्यय नथी होतो. // 759 // 16/15 भिक्खायरियादि सुज्झति, अइयारो कोइ वियडणाए उ। बितिओ उ असमितो मि त्ति कीस? सहसा अगुत्तो वा // 760 // 16/16 छाया :- भिक्षाचर्यादिः शुद्ध्यति अतिचारः कोऽपि विकटनया तु / द्वितीयस्तु असमितोऽस्मीति कस्मात् ? सहसा अगुप्तो वा // 16 // सद्दादिएसुरागं, दोसं व मणे गओ तइयगम्मि। णाउं अणेसणिज्जं, भत्तादि विगिचण चउत्थे // 761 // 16/17 छाया :- शब्दादिकेषु राग द्वेषं वा मनसि गतस्तृतीयके / ज्ञात्वा अनेषणीयं भक्तादि 'विगिंचण' चतुर्थे // 17 // उस्सग्गेण वि सुज्झति, अइयारो कोइ कोइ उतवेणं। तह वि य असुज्झमाणे छेयविसेसा विसोहंति // 762 // 16/18 तिगं / छाया :- उत्सर्गेणापि शुद्धयति अतिचारः कोऽपि कोऽपि तु तपसा / तथापि च अशुद्धयति छेदविशेषा विशोधयन्ति // 18 // त्रिकम् / ગાથાર્થ :- ભિક્ષાચર્યા આદિમાં જે સૂક્ષ્મ અતિચાર લાગ્યા હોય તે પ્રથમ દ્રવ્યશલ્ય તુલ્ય છે. જેમ પ્રથમ શલ્યમાં માત્ર શલ્યને બહાર કાઢી નાંખવાનો હોય છે. એ સિવાય બીજી કોઈ ચિકિત્સા કરવાની હોતી નથી, તેમ આ અપરાધમાં માત્ર ગુરુભગવંતની આગળ આલોચના જ કરવાની હોય છે. ગુરુની આગળ અપરાધ પ્રગટ કરવા માત્રથી તેની શુદ્ધિ થઈ જાય છે, તેમાં બીજું કોઈ વિશેષ પ્રાયશ્ચિત્ત હોતું નથી. સમિતિ-ગુપ્તિનો જ્યારે સહસાકાર ભંગ થઈ જાય ત્યારે તે બીજા દ્રવ્યશલ્ય તુલ્ય અપરાધ છે. તેમાં જેમ માત્ર ત્રણનું મર્દન કરવાનું હોય છે તેમ આ અપરાધમાં “અરે ! હું કોઈ પણ પુષ્ટ કારણ વગર જ સમિતિ-ગુપ્તિમાં પ્રમાદી કેમ બન્યો ?" એવા પશ્ચાત્તાપ સહિત ‘મિચ્છા મિ દુક્કડ' બોલવાનું હોય છે, આ પ્રતિક્રમણ નામનું બીજા નંબરનું પ્રાયશ્ચિત્ત છે, એટલામાત્રથી એની શુદ્ધિ થઈ જાય છે. ઇષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયોમાં માત્ર મનથી જ્યારે રાગ-દ્વેષ થઈ જાય ત્યારે તેની ત્રીજા મિશ્ર નામના પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. આ ભાવવ્રણ એ ત્રીજા દ્રવ્યશલ્યતુલ્ય છે. એમાં જેમ વ્રણમર્દન કરીને કાનનો

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441