________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद વગેરે શલ્યને ખેંચીને બહાર કાઢવામાં આવે છે, ત્રણનું મર્દન કરવામાં આવતું નથી. ટીકાર્થ :- “તપુડો'= સ્વરૂપથી કૃશ (અલ્પ) “તિરૂતુંsો'= તીક્ષ્ણમુખવાળું ન હોય ‘મfછાતો'= લોહી સુધી પહોંચ્યું નથી ‘સૈવતં તથા '= માત્ર ચામડીને જ લાગેલું હોય ‘સો'= કાંટા વગેરેથી (સોય વગેરેથી) શલ્ય, '3k= ખેંચીને ‘વડ'= બહાર કઢાય છે. પ્રાચીન શાસ્ત્રોમાં શલ્ય શબ્દ પુલિંગ પણ છે. “ર નિગ્ન વાળો '= ત્રણનું મર્દન કરવામાં નથી આવતું. કાંટો વગેરે કાઢી નાંખવાથી જ વ્રણ રૂઝાઇ જાય છે. જે ૭ધુરૂ . 26/1 लग्गुद्धियम्मि बीए, मलिज्जइ परमदूरगे सल्ले। उद्धरणमलणपूरण, दूरयरगए उततियगम्मि // 754 // 16/10 છાયા :- નયનોgતે દિતી મત્તે પરમર શજો उद्धरण-मलन-पूरणानि दूरतरगते तु तृतीयके // 10 // ગાથાર્થ :- જે શલ્ય શરીરમાં પ્રથમ પ્રકારના શલ્ય કરતાં કાંઈક દેઢ લાગેલું હોય પણ બહુ ઊંડુ ગયું ન હોય એવા બીજા પ્રકારના શલ્યમાં શલ્યનો ઉદ્ધાર અને વ્રણનું મર્દન બંને કરવામાં આવે છે. એનાથી કાંઈક વધારે ઊંડા ગયેલા ત્રીજા પ્રકારના શલ્યમાં શલ્યોદ્વાર, વ્રણનું મર્દન કરીને તેમાં કાનનો મેલ પૂરવામાં આવે છે. ટીકાર્થ :- ‘નાદ્ધિગ્નિ'= દેઢ રીતે લાગેલું હોય તે “વી'= બીજા પ્રકારના શલ્યમાં ‘મનન પર'= ત્રણનું મર્દન કરવામાં આવે છે. અહીયાં “તે ત્રણ’ એમ અધ્યાહાર સમજવાનું છે. ‘દૂર સè'= શરીરમાં બહુ ઊંડુ ન ગયું હોય તે ‘રામ7Uપૂર'= શલ્યનો ઉદ્ધાર, વ્રણનું મર્દન, અને કાનનો મેલ તેમાં ભરવો એ ત્રણે ય કરાય છે. “ટૂરયર૩= અત્યંત દૂર શરીરમાં ગયેલા ‘તતિયાશ્મિ'= ત્રીજા વ્રણમાં-કાંટો વગેરે કાઢ્યા પછી જો તેમાં ખાડો પડ્યો હોય તો અંદર કાનનો મેલ ભરવામાં આવે છે. || 714 //6/20 मा वेअणा उतो उद्धरित्तु गालिंति सोणिय चउत्थे। रुज्झइ लहंति चेट्ठा, वारिज्जइ पंचमे वणिणो // 755 // 16/11 છાયા :- મા વેના તુ તત 39 આત્મનિ શક્તિ વતુર્થે ! रुध्यते लध्विति चेष्टा वार्यते पञ्चमे व्रणिनः // 11 // ગાથાર્થ :- ચોથા પ્રકારના શલ્યમાં વૈદ્યો વ્રણમાંથી શલ્ય કાઢ્યા બાદ વેદના ન થાય એ માટે કેટલુંક લોહી કાઢી નાંખે છે. પાંચમા પ્રકારના શલ્યમાં વૈદ્યો શલ્યોદ્ધાર કરીને ત્રણ જલ્દી રૂઝાઇ જાય માટે ત્રણવાળાને ચાલવા વગેરેની ક્રિયા કરવાનો નિષેધ કરે છે. ટીકાર્થ :- ‘વડળે'= ચોથા વ્રણમાં "T વેરૂમ 3'= વેદના ન થાય તો'= એ માટે " રા'= શલ્યનો ઉદ્ધાર કરીને “દ્વિતિ સાિય'= કેટલુંક લોહી કાઢી નાંખે છે, “પંચ'= પાંચમા શલ્યમાં વા'= ત્રણવાળા પુરુષને " હું હું તિ'= ત્રણ જલ્દીથી રૂઝાઈ જાય માટે ‘વેટ્ટ'= ચાલવા વગેરે ક્રિયાનો “વારિ Mટ્ટ'= નિષેધ કરાય છે. જે 76 // 26/26. रोहेति वणं छटे, हितमितभोजी अभंजमाणो वा। તત્તત્તે છિન્નતિ, સત્તા પૂરૂમંસાવી 716 / 26/22.