________________ 330 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद એવા દેઢ પરિણામથી યુક્ત તે વિધિપૂર્વક આલોચનાને કરે. ટીકાર્થ :- "'= આ પ્રમાણે “સંf l4'= અકલ્યાણ કરનાર ભાવશલ્યના ઉદ્ધાર દ્વારા સંવેગને સ્વયમેવ કરીને ‘મદિર વિર્દિ વિધેદિ'= બ્રાહ્મણનું દૃષ્ટાંતઃ- કોઈ એક તાપસે લાલસાથી તાપસને માટે અભક્ષ્ય એવા માછલાનું ભોજન કર્યું, એનાથી અજીર્ણ થયું પણ લજજાથી વૈદ્યને પોતાને માછલાના ભોજનથી અજીર્ણ થયું છે એ જણાવ્યું નહિ, માત્ર તેણે કંદમૂળનો આહાર કર્યો છે એમ જાણીને વૈદ્ય એ પ્રમાણે ચિકિત્સા કરી, અજીર્ણનું મૂળ કારણ ન જણાવવાથી રોગ મટ્યો નહિ. છેવટે મરણના ભયથી તાપસે લજ્જા છોડીને વૈદ્યને પોતે માછલાનું ભોજન કર્યું છે એ સાચી વાત જણાવી ત્યારે તેની સાચી ચિકિત્સા થઈ અને તે સાજો થયો. શાસ્ત્રમાં પ્રસિદ્ધ આવા મરૂક વગેરેના દૃષ્ટાંતોથી ‘પુરિપાકુત્તો'= ફરીથી પાપ નહિ કરવાના '8'= અત્યંત નિયમવાળો ‘સામીયારિ'= શિષ્ટાચરણ ક્રિયાસ્વરૂપ સામાચારીને ‘પjનેગા'= આચરે, અર્થાત્ આલોચના કરે. || 740 ||26/46. ભાવ આલોચના કેવી રીતે કરવી ? તે કહે છે : जह बालो जंपंतो, कज्जमकज्जं व उज्जुयं भणति / तं तह आलोइज्जा, मायामयविप्पमुक्को उ // 741 // 15/47 છાયાઃ- યથા વાત્નો નત્પન્ ર્યમાર્થ વ ઋગુૐ મતિ | तं तथा आलोचयेत् मायामदविप्रमुक्तस्तु // 47 // ગાથાર્થઃ- જેમ બાળક સરળપણે કાંઈ પણ છુપાવ્યા વગર કાર્ય-અનાર્ય બધું જ કહી દે છે તેવી રીતે સાધુ માયા અને મદથી મુક્ત થઈને ગુરુની સમક્ષ પોતાના સમગ્ર અપરાધોને જરા પણ છુપાવ્યા વગર કહે. ટીકાર્થ :- “નદ વાત્નો'= જેમ બાળક “સંપતો'= બોલતો ‘નમનું '= કાર્ય કે અકાર્ય-જેવું હોય તેવું જરા પણ છુપાવ્યા વગર ‘૩નુ'= કપટ વગર સરળતાથી ‘મતિ'= કહે છે, “માથામવિમુક્યો 3'= માયા અને મદથી રહિત સાધુ. ‘ત'= તે કાર્ય કે અકાર્યને “ત'= બાળકની જેમ જરા પણ છુપાવ્યા વગર સરળતાથી ‘સાહ્નોફન્ના'= ગુરુને પોતાના અપરાધ કહે. // 746 // 2/47 આલોચના સમ્યફ કરાઈ એનું લિંગ શું ? તે કહે છે : आलोयणासुदाणे, लिंगमिणं बिंति मुणियसमयत्था। पच्छित्तकरणमुचितं, अकरणयं चेव दोसाणं // 742 // 15/48 છાયા :- ગાલ્લોરના સુકાને, નિમિત્વે ઘુવતે જ્ઞાતિસમયાથઃ प्रायश्चित्तकरणमुचितम् अकरणकं चैव दोषाणाम् // 48 // ગાથાર્થ :- ગુરુના ઉપદેશ અનુસારે યોગ્ય પ્રાયશ્ચિત્ત કરવું અને દોષોને ફરી સેવવા નહિ એ સમ્યગુ આલોચના કરવાનું લિંગ છે. એમ સિદ્ધાંતના અર્થોના જાણકાર વિદ્વાનો કહે છે. ટીકાર્થ :- ‘વત'= ગુરુના ઉપદેશને અનુસાર " છત્તરપ'= પ્રાયશ્ચિત્ત કરવું, ‘ડોસા'= અપરાધોને ‘૩રપાર્થ'= ફરીથી નહિ સેવવા ‘વેવ'= જ “રૂપ'= આ હમણાં કહેવામાં આવે છે ‘માલ્તોયUTIકુળ'= આલોચના સમ્યગુ કર્યાનું ‘તિ '= લિંગ તે “મુળિયસમ સ્થા'= આગમના અર્થના જાણકાર વિદ્વાનો ‘દ્વિત્તિ'= કહે છે. || 742 || 25/48 કેવી રીતે કરેલી આલોચના શુદ્ધિ કરનારી બને છે ? તે કહે છે :