________________ 318 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘ત'= તથા “પરહિમ નુત્તો'= પરનું હિત કરવામાં ઉત્સાહી હોય, ‘વિસે સુમમાસમતી'= બંધ-મોક્ષ આદિ સૂક્ષ્મ ભાવોમાં વિશેષ કરીને નિપુણ બુદ્ધિવાળા હોય, ‘તદ'= તથા ‘માવામાપાર્વ'= ભાવ= જીવનો અધ્યવસાય તે સંબંધી જે અનુમાન તે ભાવાનુમાન અર્થાત્ આલોચકના ચિત્તના અભિપ્રાયનું તેની ચેષ્ટા-વચન આદિથી સાચુ અનુમાન કરનારા હોય, ‘માનો યારો '= તેવા આલોચના આપનાર ગુરુ ભગવંત “ગોગો'= યોગ્ય જાણવા. / 702 // 15/15 હવે ક્રમ દ્વારનું વર્ણન કહે છે : दुविहेणऽणुलोमेणं, आसेवणवियडणाभिहाणेणं। आसेवणाणुलोमं, जं जह आसेवियं वियडे // 710 // 15/16 છાયા :- દ્ધિવિશેનાનુનોપેન માસેવના-વિટામિથાનેર | आसेवनानुलोम्यं यद्यथा आसेवितं विकटयति // 16 // आलोयणाणुलोमं,गुरुगऽवराहे उपच्छओ वियडे। पणगादिणा कमेणं, जह जह पच्छित्तवुड्डी उ // 711 // 15/17 जुग्गं છાયા :- નાસ્તોનાનુનોગ્યે ગુરુ થતુ પદતિ ! पञ्चकादिना क्रमेण यथा यथा प्रायश्चितवृद्धिस्तु // 17 // ગાથાર્થ :- આસેવના અને આલોચના નામના બે પ્રકારના ક્રમથી આલોચના કરે, જે અપરાધ જે ક્રમથી સેવ્યો હોય તે અપરાધને તે ક્રમે ગુરુને કહે તે આસેવનાક્રમ છે. અર્થાત્ જે અપરાધ પહેલો સેવ્યો હોય તેને પહેલાં કહે અને પછી સેવ્યો હોય તેને પછી કહે. નાના અપરાધોને પહેલા કહે અને મોટા અપરાધોને પછી કહે તે આલોચનાક્રમ છે. અર્થાતુ પંચક આદિના ક્રમથી જેમ જેમ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ થાય તેમ તેમ દોષોને કહે. ટીકાર્થ :- ‘સુવિધા'= બે પ્રકારના ‘મપુત્રોમેvi'= અનુકૂળ “ક્રમથી’ એમ આગળ કહેવાના છે તેનું આ વિશેષણ છે, અર્થાત્ અનુકૂળ ક્રમથી ‘માસેવાવિયgnifમદા '= આસવના અને આલોચના નામના ક્રમથી “માસેવUTU[નોમ'= આસેવનાક્રમ તેનું સ્વરૂપ કેવું છે તે કહે છે- “કં ન માવિય'= જે દોષ જે ક્રમથી સેવ્યો હોય તે ક્રમથી ‘વિય'=ગુરુને જણાવે- અર્થાત્ દોષ નાનો હોય કે મોટો હોય પણ જો તે પહેલાં સેવ્યો હોય તો પહેલાં કહે અને પછી સેવ્યો તો પછી કહે. // 720 / 25/16 ‘માનોયUTગુનોમ'= આલોચનાક્રમ-હવે તેનું સ્વરૂપ કેવું હોય? તે કહે છે:- “ગુરુશ્વિ૨ દે 3= જેમાં મોટું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષોને ‘છો'= પાછળથી ‘વિય'= ગુરુને કહે. અર્થાત્ જેમાં ઓછું પ્રાયશ્ચિત્ત આવતું હોય એવા દોષોને પહેલાં કહે, તે પછી વધારે પ્રાયશ્ચિત્તવાળા મોટા અપરાધોને કહે. “પUTIFવિUTI મેvi'= પંચક આદિ ક્રમથી અર્થાત્ નાના મોટા પ્રાયશ્ચિત્તના ક્રમથી “ગદ નદ છત્તવઠ્ઠી = જેમ જેમ પ્રાયશ્ચિત્ત મોટું મોટું આવતું જાય તેમ તેમ- અર્થાત્ જેમાં પંચરાત્રિ પ્રાયશ્ચિત્ત આવતું હોય તે દોષો પહેલાં કહે, તે પછી ‘દર્શક’ પ્રાયશ્ચિત્તવાળા દોષોને કહે તે પછી પંચદશક પંદર' પ્રાયશ્ચિત્તવાળા દોષોને કહે. ગીતાર્થ સાધુ પ્રાયશ્ચિત્તના જાણકાર હોવાથી તે આ આલોચનાક્રમથી આલોચના કહે અને અગીતાર્થ સાધુ આસેવનાક્રમથી આલોચના કરે. / 722 / 26/17