Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan
View full book text
________________ 326 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद छाया:- संवेगपरं चित्तं कृत्वा तैस्तैः सूत्रैः / शल्यानुद्धरण-विपाक-दर्शकादिभिरालोचयेत् // 35 // ગાથાર્થ:- શલ્યોનો ઉદ્ધાર ન કરવાથી થતા વિપાકને બતાવનારા વગેરે તે તે સૂત્રોથી ચિત્તને સંવેગપ્રધાન કરીને ગુરુ શિષ્યોની પાસે આલોચના કરાવે. अर्थ:- 'सल्ल'= माया, निहान, मिथ्यात्व माहिमावशल्योनो 'अणुद्धरणविवागदंसगादीहिं'= उद्धार न ४२वाथी तेना भयं.४२ इजो प्राप्त थाय छ त जतावना२। 'तेहिं तेहिं सुत्तेहिं'= ते. ते सूत्रो पडे 'संवेगपरं'= संवेगप्रधान 'चित्तं'= भनने 'काऊणं'= रीने 'आलोए'= शिष्योनी पासे 12 सालोयना ४२रावे. / / 729 / / 15/35 ભાવશલ્યો ક્યા છે ? જેનો ઉદ્ધાર કરવામાં ન આવે તો દોષ લાગે ? તે કહે છે : सम्मं दुच्चरितस्सा, परसक्खिगमप्पगासणं जंतु। एयमिह भावसल्लं, पण्णत्तं वीयरागेहिं // 730 // 15/36 छाया :- सम्यग् दुश्चरितस्य परसाक्षिकमप्रकाशनं यत्तु / एतदिह भावशल्यं प्रज्ञप्तं वीतरागैः // 36 // ગાથાર્થ :- ગુરુની સમક્ષ દુષ્કૃતનું સમ્યગ રીતે યથાવસ્થિત ભાવથી પ્રકાશન ન કરવું એ ભાવશલ્ય છે એમ વીતરાગ ભગવંતોએ કહ્યું છે. अर्थ :- 'जं तु= 4 'दुच्चरितस्सा'= हुणतने 'परसक्खिगं'= गुरुनी साक्षी 'सम्म'= अविपरीत शते अर्थात ४ते हुष्कृत थु डोय तेरीते- मायाविशेष छ. 'अप्पगासणं'= प्रगटन ४२वासेवा होय तेवा वा नहि 'एयमिह'= अने महीय 'भावसल्लं'= यात्माने शस्यनीभ पी31 ४२नार डोवाथी मावशल्य 'वीयरागेहिं'= मरिहंत परमात्मा 43 'पण्णत्तं'= वाम मायुं छ. / / 730 / / 15/36 શલ્યોનો ઉદ્ધાર નહિ કરવાના ફળને બતાવનારા તે સૂત્રો કયા છે ? જેના દ્વારા ગુરુ શિષ્યના ચિત્તમાં સંવેગ ઉત્પન્ન કરે છે તેનું દિશાસૂચન કરતાં કહે છે : नवि तं सत्थं व विसं व, दुप्पउत्तो व कुणति वेतालो। जंतं व दुप्पउत्तं, सप्पो व पमादिओ कुद्धो // 731 // 15/37 छाया :- नापि तं शस्त्रं वा विषं दुष्प्रयुक्तः वा करोति वेतालः / / यन्त्रं वा दुष्प्रयुक्तं सर्पो वा प्रमादितः क्रुद्धः // 37 // जं कुणइ भावसल्लं, अणुद्धितं उत्तिमट्ठकालम्मि। दुल्लहबोहीयत्तं, अणंतसंसारियत्तं च // 732 // 15/38 जुग्गं / छाया :- यं करोति भावशल्यम् अनुद्धतम् उत्तमार्थकाले / दुर्लभबोधित्वं अनन्तसंसारिकत्वं च // 38 // युग्मम् / ગાથાર્થ:- શસ્ત્ર, હલાહલ ઝેર, અવિધિથી સાધેલ રાક્ષસ, અવિધિથી ઉપયોગ કરેલ શતક્ની વગેરે યંત્ર અવગણના કરવાથી (=છંછેડવાથી) ગુસ્સે થયેલો સર્પ જે નુકસાન ન કરે તે નુકસાન મરણ સમયે નહિ ઉદ્ધરેલું ભાવશલ્ય કરે છે. અનશન સમયે ભાવશલ્યનો ઉદ્ધાર ન કરવામાં આવે, તો બોધિ

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441