Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 356
________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 327 (=જિનધર્મની પ્રાપ્તિ) દુર્લભ બને છે અને અનંત સંસાર થાય છે. ટીકાર્થ :- “સત્યં વ'= હિંસા કરનાર શસ્ત્ર-અહીં કર્તાકારક અર્થમાં પ્રથમ વિભક્તિ છે. “વિ વ'= મારણાત્મક ઝેર ‘સુપ્પત્તો વ'= અવિધિથી સાધેલો “#પત્તિ'= કરે છે. ‘વેતાત્નો'= રાક્ષસ-કર્તાકારક છે. ‘ગંd a'= શતક્ની વગેરે યંત્ર, ‘સુત્તિ '= અવિધિથી ઉપયોગ કરાયેલ “સખો વ'= સર્પ ‘પમા'િ = અવજ્ઞા કરાયેલો (=છંછેડાયેલો) “બ્દો'= ગુસ્સે થયેલો “સં'= તેવા અનર્થને-અહીં કર્મ અકારક અર્થમાં દ્વિતીયા વિભક્તિ છે. ‘નવ'= નથી કરતો || 732 / ૨૬/રૂ૭ | ‘ત્તિમોત્નમ'= મૃત્યુ સમયે ‘સદ્ધિત'= જીવરૂપી શરીરમાંથી દૂર કાઢવામાં ન આવ્યું હોય તે '= જે આ કર્તાકારક છે. ‘માવસર્જ'= મિથ્યાત્વ આદિ ભાવશલ્ય UI'= કરે છે. ‘કુવોદિયત્ત'= દુર્લભબોધિપણું “મviતસંસારિયજં '= સમ્યક્ત અને ચારિત્રની પ્રાપ્તિ થયા પછી અર્ધપુગલ પરાવર્ત જેટલો સંસાર બાકી રહે છે. તેમાં પણ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી જેટલો કાળ હોય છે. અર્થાતું. અર્ધપુદ્ગલ પરાવર્તકાળ જેટલો અનંત સંસાર || 732 // 26/38 आलोयणं अदाउं, सइ अण्णम्मि वि तहऽप्पणो दाउं। जे वि हु करेंति सोहिं, तेऽवि ससल्ला विणिद्दिट्ठा // 733 // 15/39 છાયા :- ૩માનવનામર્ત્ય સતિ સન્નિપ તથાડડનો રફ્તી | येऽपि खलु कुर्वन्ति शोधिं तेऽपि सशल्या विनिर्दिष्टाः // 39 // ગાથાર્થ :- જેઓ ગુરુની પાસે આત્મદોષની આલોચના કર્યા વગર શુદ્ધિ કરે છે. તથા બીજા ગીતાર્થ હાજર હોવા છતાં લજજા, ગારવ આદિના કારણે તેમની પાસે આલોચના ન લેતાં પોતાની જાતે જ પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધિ કરે છે. તેમને પણ સશલ્ય કહ્યાં છે. ગાથાર્થ:- ‘માસ્તોય '= પોતાના દોષોની આલોચના “મવા'= ગુરુની પાસે નહિ કરીને, અર્થાત્ ગુરુને પોતાના દોષો જણાવે નહિ.- અહીંયા ‘ગુરુ' શબ્દ અધ્યાહારથી સમજવાનો છે. ‘૩પurf વિ'= આગમમાં કહેલા બીજા કોઈ ગીતાર્થ “સટ્ટ'= વિદ્યમાન હોવા છતાં ‘તર મMો લાઉં'= લજ્જા-ગારવ-વિદ્વત્તાના અભિમાનથી પોતાની જાતે જ આલોચના કરીને “ને વિ દુ'= જે અવિવેકી સાધુઓ “ક્ષત્તિ સર્દિ = પ્રાયશ્ચિત્ત કરે છે. તેવ'= પ્રાયશ્ચિત્ત કરવા છતાં તેઓ પણ “સસ& વિદિ'= શલ્ય સહિત કહ્યા છે, પણ તેઓ નિઃશલ્ય નથી,- શલ્યરહિત હોય તેનામાં જ સાધુપણું હોય છે. તે ૭રૂરૂ // 27/36 किरियण्णुणा वि सम्मं पिरोहिओ जह वणो ससल्लो उ। होइ अपत्थो एवं, अवराहवणोऽवि विणणेओ // 734 // 15/40 છાયા :- ક્રિયાના િસાિપિ હિતો યથા વૃUT: સંશજોતું ! भवति अपथ्य एवं अपराधव्रणोऽपि विज्ञेयः // 40 // ગાથાર્થ :- સમ્યકુ ચિકિત્સાશાસ્ત્રના જાણકાર એવા કુશળ વૈદ્ય વડે સમ્યગુ રીતે રૂઝવવામાં આવેલું ત્રણ પણ જો તેમાં પરું વગેરે શલ્ય રહી ગયું હોય તો અર્થાત્ તેમાંથી અંદરનું શલ્ય જો દૂર કરવામાં ન આવ્યું હોય તો તે પરિણામે અહિતકર બને છે તેમ અપરાધરૂપી ત્રણ પણ જો મિથ્યાત્વ વગેરે શલ્ય દૂર કરવામાં ન આવ્યા હોય તો પરિણામે અહિતકર થાય છે. ટીકાર્થ :- “જિરિયUUTI '= ચિકિત્સારૂપી ક્રિયાને જે જાણે તે ક્રિયાજ્ઞ કહેવાય છે. ક્રિયાન્ન વડે એટલે ચિકિત્સાશાસ્ત્રમાં કુશળ પુરુષ વડે પણ ‘સ fu'= સમ્યગુ અર્થાત્ ત્રણ હવે ગળતું નથી, તેમાંથી પરું વગેરે બહાર નિકળતું નથી પીડા કરતું નથી. એવી રીતે ‘રોહિ'= રૂઝવવામાં આવેલું

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441