________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 327 (=જિનધર્મની પ્રાપ્તિ) દુર્લભ બને છે અને અનંત સંસાર થાય છે. ટીકાર્થ :- “સત્યં વ'= હિંસા કરનાર શસ્ત્ર-અહીં કર્તાકારક અર્થમાં પ્રથમ વિભક્તિ છે. “વિ વ'= મારણાત્મક ઝેર ‘સુપ્પત્તો વ'= અવિધિથી સાધેલો “#પત્તિ'= કરે છે. ‘વેતાત્નો'= રાક્ષસ-કર્તાકારક છે. ‘ગંd a'= શતક્ની વગેરે યંત્ર, ‘સુત્તિ '= અવિધિથી ઉપયોગ કરાયેલ “સખો વ'= સર્પ ‘પમા'િ = અવજ્ઞા કરાયેલો (=છંછેડાયેલો) “બ્દો'= ગુસ્સે થયેલો “સં'= તેવા અનર્થને-અહીં કર્મ અકારક અર્થમાં દ્વિતીયા વિભક્તિ છે. ‘નવ'= નથી કરતો || 732 / ૨૬/રૂ૭ | ‘ત્તિમોત્નમ'= મૃત્યુ સમયે ‘સદ્ધિત'= જીવરૂપી શરીરમાંથી દૂર કાઢવામાં ન આવ્યું હોય તે '= જે આ કર્તાકારક છે. ‘માવસર્જ'= મિથ્યાત્વ આદિ ભાવશલ્ય UI'= કરે છે. ‘કુવોદિયત્ત'= દુર્લભબોધિપણું “મviતસંસારિયજં '= સમ્યક્ત અને ચારિત્રની પ્રાપ્તિ થયા પછી અર્ધપુગલ પરાવર્ત જેટલો સંસાર બાકી રહે છે. તેમાં પણ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી જેટલો કાળ હોય છે. અર્થાતું. અર્ધપુદ્ગલ પરાવર્તકાળ જેટલો અનંત સંસાર || 732 // 26/38 आलोयणं अदाउं, सइ अण्णम्मि वि तहऽप्पणो दाउं। जे वि हु करेंति सोहिं, तेऽवि ससल्ला विणिद्दिट्ठा // 733 // 15/39 છાયા :- ૩માનવનામર્ત્ય સતિ સન્નિપ તથાડડનો રફ્તી | येऽपि खलु कुर्वन्ति शोधिं तेऽपि सशल्या विनिर्दिष्टाः // 39 // ગાથાર્થ :- જેઓ ગુરુની પાસે આત્મદોષની આલોચના કર્યા વગર શુદ્ધિ કરે છે. તથા બીજા ગીતાર્થ હાજર હોવા છતાં લજજા, ગારવ આદિના કારણે તેમની પાસે આલોચના ન લેતાં પોતાની જાતે જ પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધિ કરે છે. તેમને પણ સશલ્ય કહ્યાં છે. ગાથાર્થ:- ‘માસ્તોય '= પોતાના દોષોની આલોચના “મવા'= ગુરુની પાસે નહિ કરીને, અર્થાત્ ગુરુને પોતાના દોષો જણાવે નહિ.- અહીંયા ‘ગુરુ' શબ્દ અધ્યાહારથી સમજવાનો છે. ‘૩પurf વિ'= આગમમાં કહેલા બીજા કોઈ ગીતાર્થ “સટ્ટ'= વિદ્યમાન હોવા છતાં ‘તર મMો લાઉં'= લજ્જા-ગારવ-વિદ્વત્તાના અભિમાનથી પોતાની જાતે જ આલોચના કરીને “ને વિ દુ'= જે અવિવેકી સાધુઓ “ક્ષત્તિ સર્દિ = પ્રાયશ્ચિત્ત કરે છે. તેવ'= પ્રાયશ્ચિત્ત કરવા છતાં તેઓ પણ “સસ& વિદિ'= શલ્ય સહિત કહ્યા છે, પણ તેઓ નિઃશલ્ય નથી,- શલ્યરહિત હોય તેનામાં જ સાધુપણું હોય છે. તે ૭રૂરૂ // 27/36 किरियण्णुणा वि सम्मं पिरोहिओ जह वणो ससल्लो उ। होइ अपत्थो एवं, अवराहवणोऽवि विणणेओ // 734 // 15/40 છાયા :- ક્રિયાના િસાિપિ હિતો યથા વૃUT: સંશજોતું ! भवति अपथ्य एवं अपराधव्रणोऽपि विज्ञेयः // 40 // ગાથાર્થ :- સમ્યકુ ચિકિત્સાશાસ્ત્રના જાણકાર એવા કુશળ વૈદ્ય વડે સમ્યગુ રીતે રૂઝવવામાં આવેલું ત્રણ પણ જો તેમાં પરું વગેરે શલ્ય રહી ગયું હોય તો અર્થાત્ તેમાંથી અંદરનું શલ્ય જો દૂર કરવામાં ન આવ્યું હોય તો તે પરિણામે અહિતકર બને છે તેમ અપરાધરૂપી ત્રણ પણ જો મિથ્યાત્વ વગેરે શલ્ય દૂર કરવામાં ન આવ્યા હોય તો પરિણામે અહિતકર થાય છે. ટીકાર્થ :- “જિરિયUUTI '= ચિકિત્સારૂપી ક્રિયાને જે જાણે તે ક્રિયાજ્ઞ કહેવાય છે. ક્રિયાન્ન વડે એટલે ચિકિત્સાશાસ્ત્રમાં કુશળ પુરુષ વડે પણ ‘સ fu'= સમ્યગુ અર્થાત્ ત્રણ હવે ગળતું નથી, તેમાંથી પરું વગેરે બહાર નિકળતું નથી પીડા કરતું નથી. એવી રીતે ‘રોહિ'= રૂઝવવામાં આવેલું