________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 315 ક્રમથી જ સમ્યગૂ પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં આલોચના કરવી જોઇએ. - આ દ્વારગાથા છે. ટીકાર્થ :- “હ્યું પુન'= આલોચનામાં ‘ઇ વિદી'= આ કહેવામાં આવશે તે વિધિ છે. (1) યોગ્ય જીવ “મરિન'= (2) યોગ્ય ગુરની પાસે ‘મારેવUવિUT વૃત્ન'= આગળ કહેવામાં આવશે તે આસેવનાદિના ‘મેન'= (3) અનુક્રમે '= (4) સમ્યગુ ‘બ્રાવિશુદ્ધ'= જયારે (5) દ્રવ્ય ક્ષેત્રાદિ પ્રશસ્ત હોય ત્યારે આલોચના કરવી.- આ વસ્તુ પ્રશસ્ત હોવાથી “રત્નતિ'= આપે. આ દ્વારગાથા છે આ પાંચ કારોનું આગળ વર્ણન કરાશે. જે 702 / 25/8 कालो पुण एतीए, पक्खादी वण्णितो जिणिंदेहिं। पायं विसिट्ठगाए, पुव्वायरिया तथा चाहू // 703 // 15/9 છાયા - વનઃ પુનતચીઃ પક્ષાવિUિતો નિદ્રઃ प्रायो विशिष्टकायाः पूर्वाचार्यास्तथा चाहुः // 9 // ગાથાર્થ - જિનેશ્વરોએ વિશિષ્ટ આલોચનાનો કાળ પ્રાયઃ પક્ષ, ચાર માસ વગેરે કહ્યો છે. પૂર્વાચાર્યોએ તે જ પ્રમાણે કહ્યું છે. (સામાન્ય આલોચના તો પ્રતિદિન બે ટાઈમ પ્રતિક્રમણમાં કરાય છે.) ટીકાર્થ :- ‘fiાર્દિ = જિનેશ્વરોએ ‘પાથ'= ઘણું કરીને (અર્થાત્ સંયોગાનુસાર વહેલી-મોડી પણ કરે.) “વસિટ્ટા'= અપ્રમત્ત સાધુના વિષયવાળી વિશિષ્ટ “પુના પતિ'= આલોચનાનો ‘સૂત્રો'= અવસર ‘પવઠ્ઠી '= પકૂખી ચોમાસી ‘વાતો'= કહ્યો છે. “પુદ્ગારિયા'= પૂર્વાચાર્યોએ ‘તથા વાહૂ'= તે પ્રમાણે કહ્યું છે. 703 / 26/6 पक्खियचाउम्मासे, आलोयण नियमसा उदायव्वा। गहणं अभिग्गहाण य, पुव्वग्गहिए निवेएउं // 704 // 15/10 છાયા :- પક્ષવાનુમતે માનવના નિયર્નિવ તું તાતિવ્ય પ્રામપ્રદીTIષ્ય પૂર્વગૃહીતાનું નિવેદ્ય | 20 || ગાથાર્થ :- પખવાડીયે તથા ચાર મહિને આલોચના અવશ્ય કરવી જોઇએ. તથા પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહો ગુરુને જણાવીને નવા અભિગ્રહો લેવા જોઇએ. ટીકાર્થ :- ‘વિયવીઓમાણે'= પફખી અને ચોમાસામાં- અહીં સ્વાર્થમાં “સ્વ” પ્રત્યય લાગીને ચાતુર્માસ્ય' શબ્દ બન્યો છે. ‘માનોથી'= આલોચના ‘નિયમસી 3'= નિયમાં ‘વાયવ્યા'= કરવી. પુત્રાદિ'= પોતે પૂર્વે લીધેલા અભિગ્રહોનું વિરાધન કર્યા વગર પાલન કરીને પૂર્ણ કર્યા તેનું નિવે૩= ગુરુ ભગવંતને નિવેદન કરીને ‘ઉમદા ય'= દાંડાની પ્રાર્થના કરવી વગેરે નવા અભિગ્રહોનું BUT'= ગ્રહણ કરવું. સાધુઓ એવા દેશમાં વિચરતા હોય કે જ્યાં ગીતાર્થની પ્રાપ્તિ થતી ન હોય, આ પરિસ્થિતિમાં આગમમાં જણાવેલ વિધિ અનુસાર, પ્રમાદથી થયેલા કે બીજી રીતે થયેલા અકાર્યોની આલોચના લેવાનો અન્ય સમય પણ હોઈ શકે છે એમ જાણવું. 704 /10 પકુખી આદિમાં આલોચના કરવાનું શું કારણ છે ? તે જણાવે છેઃ जीयमिणं आणाओ,जयमाणस्स वि य दोससब्भावा। पम्हुसणपमायातो, जलकुंभमलादिणाएणं // 705 // 15/15