________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 313 ગાથાર્થ :- અજ્ઞાનતા આદિથી અકાર્ય કરવા છતાં સંવેગથી તેનો પશ્ચાત્તાપ થાય છે. એ પશ્ચાત્તાપથી આલોચના સફળ જાણવી. ટીકાર્થ :- ‘મMTમોતીર્દિ = અજ્ઞાનતાથી, કર્મના દોષથી, સામગ્રીના અભાવથી સંયોગવશાતુ. ‘માવિત્તે વિશિષ્ય'= અકાર્ય આચરવા છતાં ‘સં'= સંસારના ભયથી ‘મજુતીવો'= પશ્ચાત્તાપ “ોતિ'= થાય છે. ‘તત્તો ઉત્ન'= અને તે પશ્ચાત્તાપથી ‘પ્રસી'= આલોચના “સપત્ન'= સફળ “મુળવ્યા'= જાણવી, અર્થાત્ નિષ્ફળ ન જાણવી. . 667 / તેનો ભાવાર્થ સમજાવે છે : जह संकिलेसतो इह, बंधो वोदाणओ तहा विगमो। तं पुण इमीइ नियमा, विहिणा सइ सुप्पउत्ताए // 698 // 15/4 છાયા :- યથા સંવર્નેશત ફુદ વન્યો વ્યવહાનતતથા વિરામ: | तत्पनरनया नियमाद्विधिना सदा सप्रयक्तया // 4 // ગાથાર્થ :- જેમ રાગાદિ સંક્લેશથી અહીં કર્મનો બંધ થાય છે તેમ ચિત્તની વિશુદ્ધિથી કર્મની નિર્જરા થાય છે. સદા વિધિપૂર્વક ભાવથી કરેલી આલોચનાથી અવશ્ય ચિત્તની વિશુદ્ધિ થાય છે. ટીકાર્થ :- ‘ન€ = જેમ ‘સંશ્ચિત્તેસતો'= ચિત્તની મલિનતારૂપી સંક્લેશથી રૂ= જૈન પ્રવચનમાં ‘વિંથ'= જ્ઞાનાવરણાદિ કર્મથી જીવનો બંધ થાય છે. ‘ત'= તેમ ‘વોલાપો '= ચિત્તની વિશુદ્ધિથી ‘વિસામો'= બંધનો નાશ થાય છે. “વિશUTT'= આગમમાં કહેલી વિધિથી “સટ્ટ'= હંમેશા “સુખડત્તાઈ'= સારી રીતે ભાવપૂર્વક કરેલી ‘તે પુન'= તે ચિત્તની વિશુદ્ધિ ‘રૂમ'= આલોચનાથી ‘નિયમ'= અવશ્ય થાય છે. આમ આલોચનાથી લાભ થતો હોવાથી આલોચના કરવી. . 618 મે 2/4 સુપ્રયુક્ત આલોચનાથી ચિત્તની વિશુદ્ધિરૂપ ફળ બતાવાયુ, હવે આલોચના જો વિધિપૂર્વક ન કરવામાં આવે તો ઇષ્ટસિદ્ધિ નથી થતી તે બતાવે છે : इहरा विवज्जओऽवि हु, कुवेज्जकिरियादिणायतोणेओ। अवि होज्ज तत्थ सिद्धी, आणाभंगा न पुण एत्थ // 699 // 15/5 છાયા :- તથા વિપર્યયોfપ વૃનુ વૈશ્વિયાતિજ્ઞાતતો ય: | अपि भवेत्तत्र सिद्धिराज्ञाभङ्गान्न पुनरत्र // 5 // ગાથાર્થ :- આલોચના જો અવિધિથી કરવામાં આવે તો કુવૈધે કરેલી રોગની ચિકિત્સા આદિના દૃષ્ટાંતથી વિપર્યય થતો જાણવો, અર્થાત્ કુવૈદ્યની દવાથી જેમ રોગ મટતો નથી તેમ આલોચના જો અવિધિથી કરવામાં આવે તો ચિત્તની વિશુદ્ધિસ્વરૂપ ઇષ્ટફળની પ્રાપ્તિ થતી નથી, પરંતુ અનર્થ થાય છે. જો રોગીનું પુણ્ય પ્રબળ હોય તો કદાચ કુવૈદ્યની ચિકિત્સાથી પણ તે નીરોગી થઇ જાય એ સંભવિત છે પણ અવિધિથી આલોચના કરવામાં તો ભગવાનની આજ્ઞાનો ભંગ થતો હોવાથી ક્યારેય પણ ચિત્તશુદ્ધિ થવાનો સંભવ છે જ નહિ. ટીકાર્થ :- ‘ફૂદરી'= અન્યથા જો અવિધિથી આલોચના કરવામાં આવે તો ‘વિવM૩ોડવ'= વિપર્યય પણ થાય છે. અર્થાત્ અનર્થ પણ થાય છે. ‘હું'= વાક્યલંકાર અર્થમાં છે. વેન્ગશ્વરિયાવUTયતો'= કુવૈધે કરેલી ચિકિત્સા આદિના દૃષ્ટાંતથી ‘જો'= જાણવો અર્થાત્ કુવૈદ્યના ઉપદેશથી કરાયેલી ચિકિત્સા રોગને મટાડતી નથી, ઉર્દુ રોગને વધારે છે. તેમ- “આદિ' શબ્દથી જેમને વિદ્યા અથવા મંત્રની સિદ્ધિ