________________ श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद રૈવેયકદેવ તરીકે શરીર ગ્રહણ કરીને છોડ્યા છે. સંપૂર્ણ ક્રિયાનું પાલન કર્યા સિવાય કદીપણ રૈવેયકમાં ઉત્પત્તિ થતી નથી. ટીકાર્થ :- “મા'= ભગવાનની આજ્ઞા છે કે (આગમમાં કહ્યું છે કે, “મહેન'= સામાન્યથી અર્થાત ભાવશૂન્ય ક્રિયા કરવા દ્વારા ‘મુવ'= છોડ્યા છે. ‘વેન'= ચૌદ રાજરૂપ લોકપુરુષની ડોકના આભરણના સ્થાને આવેલા વિમાનો રૈવેયક કહેવામાં આવે છે, તેમાં ‘સરીરા'= દરેક જીવે એ દેવ સંબંધી વૈક્રિય શરીરો, ‘મસંપુuUTI[ સાઝિરિયા'= સાધુ ક્રિયાના અધૂરા પાલનથી ‘ય તત્થ'= અને ત્યાં રૈવેયકમાં ૩વવો '= ઉપપાત "'= થતો નથી / 692/14/48. ताणंतसोऽवि पत्ता, एसा ण उदंसणं पि सिद्धं ति। एवमसग्गहजुत्ता, एसा ण बुहाण इट्ठत्ति // 693 // 14/49 છાયા :- તનન્તશોfપ પ્રાપ્ત ઈષા ન તુ વર્ણનમપિ સિદ્ધમિતિ | एवमसद्ग्रहयुक्ता एषा न बुधानामिष्टेति // 49 // ગાથાર્થ :- તેથી સંપૂર્ણક્રિયા અનંતીવાર પણ પ્રાપ્ત થઈ. છતાં સમ્યક્ત પણ પ્રાપ્ત ન થયું. આ પ્રમાણે કદાગ્રહથી યુક્ત ક્રિયા વિદ્વાનોને ઇષ્ટ નથી. ટીકાર્થ :- “તા'= તેથી ‘viતસોવિ'= અનંતીવાર પણ ‘પત્ત '= આ સંપૂર્ણ ક્રિયા પ્રાપ્ત થઈ 'UT 3 વંસf fપ સિદ્ધ તિ'= સમ્યક્ત પણ પ્રાપ્ત ન થયું. ‘વિમ્'= આ પ્રમાણે ' હિંગુત્તા'= કદાગ્રહથી યુક્ત “સા'= આ ક્રિયા ' ગુહા રૂત્તિ'= વિદ્વાનોને અભિમત નથી. - તેથી ભાવસહિત કરાયેલી ક્રિયા જ ઇષ્ટફળને આપનારી છે. // 693 // 14/49 इय णियबुद्धीऍइमं आलोएऊण एत्थ जइयव्वं / / अच्चंतभावसारं, भावविरहत्थं महजणेणं // 694 // 14/50 છાયાઃ- તિ નિનવૃદ્ધિચા રૂમનોવ્ય મત્ર યતિતવ્યમ્ | अत्यन्तभावसारं भवविरहार्थं महाजनेन // 50 // ગાથાર્થ :- આ પ્રમાણે ભાવસહિત ક્રિયાનું જ ઇષ્ટફળ સાધકપણું છે એમ પોતાની બુદ્ધિથી સમ્યગુ વિચારીને સાધુઓએ સંસારનો નાશ કરવા માટે અત્યંત ભાવપૂર્વકની ક્રિયામાં પ્રયત્ન કરવો. ટીકાર્થ :- ‘કુ'= આ પ્રમાણે ઉપર કહેલાં ન્યાયથી "'= ભાવક્રિયાનું ઇષ્ટફળને આપવાપણું ‘funયેવૃદ્ધી'= અવિપરીત પોતાની બુદ્ધિથી “માતા '= વિચારીને “માવવરદત્થ'= મુક્તિને માટે ‘મનો '= સાધુભગવંતોએ ‘સ્થિ'= ક્રિયામાં “નયેā'= પ્રયત્ન કરવો. ‘äતમવારં= અત્યંત ભાવપૂર્વક- આ ક્રિયાવિશેષણ છે. તે 624 / 24/10 | શીલાંગવિધિ નામનું ચૌદમું પંચાશક સમાપ્ત થયું //