________________ 306 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद चउकारणपरिसुद्धं, कसछेयतावतालणाए य। जं तं विसघाति रसायणादि गुणसंजुयं होइ॥६८०॥१४/३६ છાયાઃ- વંતુર પરિશુદ્ધ ઋષતાપતાનિયા ચ | यत्तद्विषघाति-रसायनादि-गुणसंयुतं भवति // 36 // ગાથાર્થ :- જે સોનું કષ, છેદ, તાપ અને તાડનારૂપ કારણોથી (પરીક્ષાઓથી) નિર્દોષ સિદ્ધ થાય તે સોનું વિષઘાતી, રસાયણ વગેરે ગુણોથી યુક્ત હોય છે, બીજું નહિ. ટીકાર્થ:- 'asal2 પરિદ્ધિ = ચાર વિશુદ્ધિના કારણો (પરીક્ષા) વડે વિશુદ્ધિને પામેલું “સછેતાવતીર્તUTI ય'= કષ, છેદ, તાપ અને તાડના વડે ''= જે સુવર્ણ ‘ત'= તે સોનું ‘વિસયાતિરસીયUIT TUસંકુ'= વિષઘાતી-રસાયનાદિ ગુણોથી યુક્ત “ટોરેં'= હોય છે, બીજું નહિ. / 680 // 14/36 . સાધ્યભૂત ભાવસાધુમાં ચાર કારણોથી વિશુદ્ધિને બતાવે છેઃ इयरम्मि कसाईया, विसिट्ठलेसा तहेगसारत्तं / अवगारिणि अणुकंपा, वसणे अइणिच्चलं चित्तं // 681 // 14/37 છાયાઃ- ફુતસ્મિન્ ષયો વિશિષ્ટર્ને તર્થસારત્વમ્ | अपकारिणि अनुकम्पा व्यसने अतिनिश्चलं चित्तम् // 37 // ગાથાર્થ :- સાધુમાં કષ વગેરેથી શુદ્ધિ આ પ્રમાણે છેઃ- વિશિષ્ટ પ્રકારની શુભ લેશ્યા એ તેની કષશુદ્ધિ છે. બાહ્યક્રિયા અને અંતરંગ ભાવ એ બેમાં એકરૂપતા (સદેશતા) એ તેની છેડશુદ્ધિ છે અપકાર કરનાર ઉપર પણ અનુકંપા કરવી એ તાપશુદ્ધિ છે. અને ગમે એવા સંકટમાં પણ ચિત્તની નિશ્ચલતા રાખવી ? એ તાડનાશુદ્ધિ છે. ગાથાર્થ:- “રશ્મિ'= સાધુમાં ‘સાકુંથા'= (2) કષ આદિ અનુક્રમે ‘વિસિટ્ટનેસ'= શુભ લેશ્યા, ‘તાસીરત્ત'= બાહ્યક્રિયા અને અંતરંગ ભાવમાં એકરૂપતા અર્થાત્ સમાનતા “મવIff'= (૩)ઉપસર્ગ કરનાર ઉપર ‘મદ્રુપ'= દયા, પણ દ્વેષ ન ક્રવો. ‘વસો'= જે કલ્યાણનો નાશ કરે તે વ્યસન કહેવાય છે. ચિત્તમાં વિહલતાને ઉત્પન્ન કરનારું, કલ્યાણમાં વિઘ્ન કરનારું બાહ્ય કે આધ્યાત્મિક કાર્ય એ વ્યસન છે. તેમાં ‘માશ્વતં વિત્ત'= (4) અતિ નિષ્કપ મન અહીં (1) જાતિમાન સુવર્ણની રેખા (કષ) સમાન શુભલેશ્યા છે, (2) સુવર્ણમાં ગમે ત્યાં અંદર બહાર છેદે પણ એકસરખાપણું જ હોય તે એની છેદ પરીક્ષા છે તેમ અહીં અંતરંગ ભાવ અને બાહ્ય ક્રિયામાં સમાનતા એ છેદ શુદ્ધિ છે (3) અગ્નિના તાપથી સુવર્ણ પોતાના મૂળ સ્વરૂપને છોડતું નથી તેમ અહીં અપકારીની ઉપર અનુકંપા રાખવી એ તાપશુદ્ધિ છે. (4) અચેતન સોનામાં તાડન કરવાથી જેમ વિકાર નથી થતો તેમ ચિત્તની નિશ્ચલતા એ તાડનાશુદ્ધિ છે. / 681 / 1437 14/31 ગાથામાં જે “અગુણત્વ હેતુ મૂક્યો છે તેનું વિવરણ કરતાં કહે છે : तं कसिणगुणोवेयं, होइ सुवण्णंण सेसयं जुत्ती। णविणाम रूवमेत्तेण, एवमगुणो भवति साहू॥६८२॥१४/३८ છાયાઃ- તત્કૃત્નોપેત મવતિ સુવ 7 શેષ યુતિઃ | नापि नाम रूपमात्रेण एवमगुणो भवति साधुः // 38 //