________________ श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद 299 ટીકાર્થ :- ‘માવં વિUIT વિ'= અવિરતિરૂપ અશુભભાવ વગર પણ ‘પર્વ'= આ પ્રમાણે આજ્ઞા પરતંત્રતાથી વર્તનાર સાધુની ‘ત્તિ વિત્તી'= દ્રવ્યહિંસા આદિમાં પ્રવૃત્તિ હોય છે. “સબૂસ્થિ'= દ્રવ્ય-ક્ષેત્રકાળ અને ભાવ એ ચારમાં ‘મurfમાં IT'= મમત્ત્વ ન હોવાથી ‘સુદુ'= સમભાવવાળા સાધુના ‘વિરતમાd'= વિરતિના પરિણામને "T વહિતે '= તે દ્રવ્યથી હિંસાદિની પણ પ્રવૃત્તિ બાધા કરતી નથી. || 661 // 14/17 પૂર્વે કહ્યું તેનાથી વિપરીત વાતને કહે છે : उस्सुत्ता पुण बाहति, समतिवियप्पसुद्धा विणियमेणं। गीतणिसिद्धपवज्जणरूवा णवरं णिरणुबंधा // 662 // 14/18 છાયા :- ૩સૂત્ર પુનર્વાધ મતિવિત્વશુદ્ધાડપિ નિયમેન ! નષિદ્ધપ્રતિપાનરૂપી નવ નિરyવસ્થા છે 28 ગાથાર્થઃ- ગીતાર્થ જેનો નિષેધ કરે છે એના પ્રતિપાદનરૂપ ઉસૂત્રપ્રવૃત્તિ એ ભલે પોતાના મતિવિકલ્પથી શુદ્ધ લાગતી હોય છતાં પણ તે અવશ્ય વિરતિના પરિણામને ખંડિત કરે જ છે. પરંતુ એ પ્રવૃત્તિ જો કદાગ્રહથી યુક્ત ન હોય તો અનુબંધ વગરની હોય છે. ટીકાર્થઃ- " સિદ્ધ પર્વMUવિ'= ગીતાર્થ વડે નિષેધ કરાયેલી પ્રવૃત્તિ ‘સુત્તા પુન'= સૂત્રથી વિરુદ્ધ સતિવિયuસ્કૃદ્ધિા વિ'= પોતાની બુદ્ધિથી શુદ્ધ લાગતી હોય તો પણ ' fમે '= અવશ્યપણે વત'= વિરતિના પરિણામને ખંડિત કરે છે. “Uવર'= ફક્ત અભિનિવેશ વગરની તે પ્રવૃત્તિ- આ પ્રવૃત્તિને નિરનુબંધ કરે છે માટે સામર્થ્યથી એમ સમજાય છે કે તે અભિનિવેશ વગરની જ હોવી જોઇએ. “નિરધુવંથા'= અનુબંધ વગરની હોય છે. અર્થાત્ કદાગ્રહ જો ન હોય તો તે જીવ પ્રજ્ઞાપનીય હોવાથી તેની ઉત્સુત્રપ્રવૃત્તિથી કર્મબંધ થાય છે પણ તેનો અનુબંધ નથી પડતો. એટલે પ્રજ્ઞાપનીય જીવની પ્રવૃત્તિ નિરનુબંધ(અટકાવી શકાય તેવી હોય છે. /૬૬રા 14/18 इयरा उ अभिणिवेसा, इयराण य मूलछिज्जविरहेण। होएसा एत्तो च्चिय, पुवायरिया इमं चाहू // 663 // 14/19 છાયાઃ- રૂતરા તુ મિનિવેશાત્ રૂતરી ન ર મૂન છે વિરા | भवत्येषा अत एव पूर्वाचार्या इदं चाहुः // 19 // ગાથાર્થ :- પોતાના મતિવિકલ્પથી શુદ્ધ લાગતી પ્રવૃત્તિ પણ જો તે ગીતાર્થથી નિષિદ્ધ કરાયેલાના પ્રતિપાદનરૂપ ઉસૂત્ર પ્રવૃત્તિ હોય અને તે અભિનિવેશથી કરાતી હોય તો તે સાનુબંધ કર્મનો બંધ કરાવે છે. આવી ક્લિષ્ટ આશયવાળી મૂળ નામના પ્રાયશ્ચિત્તને યોગ્ય પ્રવૃત્તિ બાર કષાયના ઉદય વગર સંભવતી નથી. આથી જ પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહ્યું છે. ટીકાર્થ:- ‘ફરી 3 મિનિવેસ'= ગીતાર્થથી નિષિદ્ધના પ્રતિપાદનરૂપ સ્વમતિ વિકલ્પશુદ્ધ ઉસૂત્ર પ્રવૃત્તિ અભિનિવેશના કારણે “રા'= સાનુબંધ કર્મબંધને કરાવનારી છે કારણ કે તેમાં આશય ક્લિષ્ટ છે રાગ-દ્વેષ અને મોહનો ઉત્કર્ષ હોય તો જ ઉત્કૃષ્ટ કદાગ્રહવાળી પ્રવૃત્તિ સંભવે છે. “અષ્ટક પ્રકરણ'ની ૧૭૦મી ગાથામાં કહ્યું છે કે- “રાગ-દ્વેષ અને મોહ એ ચિત્તની મલિનતા કરાવનારા છે.- આ રાગાદિના ઉત્કર્ષથી જ પરમાર્થથી કદાગ્રહમાં ઉત્કૃષ્ટતા આવે છે”. "UT ય મૂછિન્નવિUT'= ચારિત્રનો મૂળથી નાશ કરનાર બાર કષાયના ઉદયમાં મૂળ નામનાં પ્રાયશ્ચિત્તનું વિધાન કરેલું હોવાથી એવા કષાયના ઉદય સિવાય પૂર્વાચાર્યો “વાહૂ'= કહે છે. || 663 / 14/19