________________ 297 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद છાયાઃ- ધર્માત્ સમwતપિ સર્વસાવદત્ય-વિત્તિના - તત્ત્વનૈવસ્વરૂપ ન રવાપર્વમુપૈતિ | 22 ગાથાર્થ :- કારણકે પરિપૂર્ણ શીલ પણ પરમાર્થથી સર્વસાવદ્યયોગની વિરતિના સ્વભાવવાળું જ છે. શીલ સર્વ પાપની નિવૃત્તિરૂપ હોવાથી તે અઢાર હજાર શીલાંગ સ્વરૂપ જ છે. તેથી તેમાંથી એકાદની ન્યૂનતા હોય તો તે શીલસ્વરૂપને પામતું નથી. તેનું સ્વરૂપ ખંડિત થઈ જાય છે. ટીકાર્થ :- ‘નષ્ફી'= કારણકે “સમ'= પરિપૂર્ણ ‘યં પિ'= શીલ પણ ‘સબસવિનયવિર 3'= સર્વ સાવદ્યયોગની વિરતિના સ્વભાવવાળું જ છે. ‘તત્તે '= પરમાર્થથી ‘પરીસ્કિર્વ'= સકલરૂપવાળું "T થંડવત્તાયુવેડ્ડ'= એમાંથી ન્યૂનતા હોય તો તેનું સ્વરૂપ જળવાતું નથી,- બધા જ પાપોનો ત્યાગ કરવા સ્વરૂપ સર્વવિરતિ છે. આથી તેમાં અઢાર હજાર બધા જ શીલાંગનું પાલન અવશ્ય જોઇએ, એકાદ-બે પણ ઓછા પાળે તો સર્વવિરતિ રહી શકે નહિ. / ૬પ૬ / 14|12. एयं च एत्थ एवं, विरतीभावं पडुच्च दट्ठव्वं / न उ बझं पि पवित्तिं, जं सा भावं विणा वि भवे // 657 // 14/13 છાયા:- તિવ્યારૈવં વિરતિભાવં પ્રતીત્ય દ્રષ્ટ્રવ્યમ્ | न तु बाह्यामपि प्रवृत्तिं यत्सा भावं विनाऽपि भवेत् // 13 // ગાથાર્થ:- પ્રસ્તુતમાં અખંડશીલ બાહ્ય ક્રિયારૂપ પ્રવૃત્તિને આશ્રયીને નહિ પરંતુ વિરતિના પરિણામને આશ્રયીને જાણવું. કારણ કે ભાવસાધુને બાહ્ય અશુભ પ્રવૃત્તિ અશુભ પરિણામ વગર પણ સંભવે છે. ટીકાર્થ :- ‘ષે 2 પત્થ પર્વ'= પ્રસ્તુતમાં અખંડશીલ ‘વિરતમાd'= વિરતિના અંતરંગ પરિણામને ‘પડ્ય'= આશ્રયીને ‘દુર્બ'= જાણવું ‘ર 3 વ પ વત્ત'= ક્રિયારૂપ બાહ્યપ્રવૃત્તિને આશ્રયીને નહિ. ''= કારણ કે ‘સ'= તે બાહ્યપ્રવૃત્તિ ‘માવં વિUT વિ'= અશુભ પરિણામ વગર પણ ‘મવે'= ભાવસાધુને હોય. અર્થાત્ ભાવસાધુને અશુભપ્રવૃત્તિ કદાચ કરવી પડે પણ તેને તેમાં રસ ન હોય, તેના પરિણામ અશુભ ન હોય, એવી રીતે દ્રવ્યસાધુની કદાચ સારી પણ બાહ્યપ્રવૃત્તિ શુભ અધ્યવસાય વગરની હોઈ શકે એવું બને. || 657 / 14/13 ઉપર કહેલી વાતને સમજાવતા કહે છેઃ जह उस्सग्गंमि ठिओ, खित्तो उदयंमि केणति तवस्सी। तव्वहपवत्तकायो, अचलियभावोऽपवत्तो तु // 658 // 14/14 છાયાઃ- યથા વત્સ સ્થિત: ક્ષિપ્ત 3 જૈનવત્તપસ્વી | तद्वधप्रवृत्तकायोऽचलितभावोऽप्रवृत्तस्तु // 14 // ગાથાર્થ :- જેમકે કાઉસ્સગ્નમાં રહેલા સાધુને કોઈએ પાણીમાં નાંખી દીધો. અહીં સાધુની કાયા પાણીના જીવોની હિંસામાં પ્રવૃત્ત હોવા છતાં તેના પોતાના સમભાવના પરિણામ ચલિત ન થયા હોવાથી તે સાધુ પરમાર્થથી પાણીના જીવોની હિંસામાં પ્રવૃત્ત નથી. ટીકાર્થ:- ‘નદ'જેમકે ‘વર્સમિ હિમો'– કાઉસ્સગ્નમાં રહેલાં ‘તવસ્સી'- સાધુને ‘વત્તિ'= કોઇક દેવાદિએ ‘ફર્યામિ'= નદી આદિના, પાણીમાં ‘વિત્તો'= નાંખી દીધો ‘તબંવિત્તિયો'= તેનું શરીર પાણીના જીવોની હિંસામાં પ્રવૃત્ત છે છતાં પણ ‘નિયમાવો'= શરીરને પાણીનો સ્પર્શ થતો હોવા