Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 332
________________ श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद 303 ‘પરમ '= તીર્થંકરની ‘મ = નિર્દોષ ‘માળા'આજ્ઞાથી ‘ગુ'= પ્રાપ્ત થતા ગુણોને તદેવ'= તે જ પ્રમાણે (તેની વિરાધનાથી) પ્રાપ્ત થતાં ‘કોરે ય'= દોષોને જાણીને “મોવ+gટ્ટી'= મોક્ષનો અર્થી જીવ ‘ફ'= આ શીલને ‘માવેT'= અંતઃકરણથી ‘વિશુદ્ધ'= વિશુદ્ધ પરિણામ વડે ‘પડિવનય'= પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકારીને // 670 / 1426. ‘વિદિતા મુદ્દા પર '= શાસ્ત્રવિહિત અનુષ્ઠાન કરવામાં તત્પર ‘સત્તડપુરૂવં'= યથાશક્તિ “ફર પિ'= બીજા પણ શાસ્ત્રોક્ત અનુષ્ઠાનો જે પોતે કરવા શક્તિમાન ન હોય તેને “સંવંતો'= ભાવથી સ્વીકારવા દ્વારા કરતો અર્થાત્ દ્રવ્યથી કરી શક્તો નથી પણ ભાવથી તેને કરતો હોય, તે કરવાના ભાવ રાખતો હોય, ‘૩મUUસ્થિ'= શાસ્ત્રમાં જે વિહિત ન કર્યા હોય તે અનુષ્ઠાનોમાં ‘મUવો '= ઉપયોગ ન રાખતો અર્થાત્ , તે કરવાની ભાવના ન રાખતો હોય. ‘મેવો વિ'= કર્મકૃત રાગાદિવિકારોને. ‘ઉવયં તો'- વિહિત અનુષ્ઠાનોને કરવાથી જ ક્ષય કરતો હોય. 671ii 1427. સત્રત્ય'= દ્રવ્ય-ક્ષેત્ર આદિ દરેકમાં ' ffમાં '= મમત્વરહિત હોય, ‘મારંમિ'= ભગવાનની આજ્ઞામાં જ “બ્રહ'= સર્વ પ્રકારે ‘નુત્તો'= ઉદ્યત અને ઉત્સાહી હોય ||મો'= એકાગ્રમનવાળો હોય, ‘ઘાય'= અત્યંત “તમિ'= શીલમાં ‘ત'= વિવિધ ઉપયોગના ભેદથી ‘મમૂઢત્મવલ્લો '= અવંધ્ય લક્ષ્યવાળો હોય. I૬૭રી 14/28. ‘તદ = તથા, આ શબ્દ અભ્યશ્ચય અર્થમાં છે, અમ્યુચ્ચય= અને, ‘તરૂત્વપત્તધારાનીયમીતો'= તેલનું પાત્ર ધરનારના દાંતની જેમ અત્યંત અપ્રમત્ત હોય, ‘રાહદા*Tો વા'= અથવા રાધાવેધ કરનારની જેમ તેમાં જ એકદષ્ટિવાળો અર્થાત્ શીલમાં જ એકદષ્ટિવાળો હોય, (આવો જીવ) "'- આ શીલને ‘વાટ્ટ al'= કરવાને સમર્થ છે 'aa 3 માળો'= ઉપર કહેલા ગુણોથી રહિત એવો બીજો જીવ “વૃક્ષો ઉત્ત'= કૃપણ અર્થાત્ અલ્પસત્ત્વવાળો જીવ આ શીલને પાળવા સમર્થ નથી. // 673 // 1429. एत्तो चिय णिहिट्ठो, पुव्वायरिएहि भावसाहुत्ति / हंदि पमाणठियट्ठो, तं च पमाणं इमं होइ // 674 // 14/30 છાયા :- ત વ નિર્વિષ્ઠઃ પૂર્વાચાર્યે: માવાથિિત | हंदि प्रमाणस्थितार्थः तच्च प्रमाणमिदं भवति // 30 // ગાથાર્થ:- શીલ દુર્ધર હોવાથી (શ્રી ભદ્રબાહુસ્વામી વગેરે) પૂર્વાચાર્યોએ ભાવસાધુનો નિર્ણય અનુમાન પ્રમાણથી થાય છે એમ (શ્રી દશવૈકાલિક નિર્યુક્તિ ગાથા ૩૫૦માં) કહ્યું છે. તે અનુમાનપ્રમાણ આ છે - ટીકાર્થ:- ‘ત્તિો ' પૂર્વે કહેલા હેતુઓથી જ “firદો' કહ્યું છે. “પુત્રારિદિ' પૂર્વાચાર્યોએ ‘માવસદુ ત્તિ' ભાવસાધુ ‘ઇંદ્રિ પાડિયો' પ્રતિજ્ઞા, હેતુ આદિ પચાવયવી વાક્ય વડે જેમાં સાધ્યની સિદ્ધિ કરવામાં આવેલ છે તે અનુમાનપ્રમાણ વડે સિદ્ધ કરાય છે. ‘તં ચ પમાઈ' અને તે પ્રમાણ અર્થાત્ તેને સિદ્ધ કરનાર અનુમાનવાક્ય ‘રૂ રોટ્ટ' આ છે. // 674 / 1430 सत्थुत्तगुणो साहू, ण सेस इइ णे पइण्ण इह हेऊ।। अगुणत्ता इइ णेओ, दिद्रुतो पुण सुवण्णं व? // 675 // 14/31 છાયાઃ- શાસ્ત્રોક્ત'UT: સાધુઃ ર શેષ રૂતિ નઃ પ્રતિજ્ઞા દ હેતુઃ | अगुणत्वादिति ज्ञेयो दृष्टान्तः पुनः सुवर्णवत् // 31 // ગાથાર્થ:- “જે શાસ્ત્રોક્ત ગુણોથી યુક્ત છે તે ભાવસાધુ છે. જે શાસ્ત્રોક્ત ગુણોથી રહિત છે તે ભાવસાધુ

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441