________________ 21 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 251 અને પદવિભાગ સામાચારીના ઉપક્રમ સ્વરૂપ કાળના વિષયમાં- અન્યથા સામાન્યથી જ ‘સામીવારી'= સામાચારી ‘મવે'= છે. ' વી 3'= દશ પ્રકારની, ‘હિં તુ'= આ ઇચ્છા આદિ દશ ‘પયા'= પદોની ‘પત્તેય પરૂવUTT'= દરેકનો વિષય જણાવનારી પ્રરૂપણા ‘ાસ'- આ છે, અર્થાત્ હવે કહેવામાં આવશે તે છે. / 547 / 12/3 હવે ઇચ્છાકાર સામાચારીનો વિષય કહે છેઃ अब्भत्थणाई करणे य कारवणेणंत दोण्ह वि उचिए। इच्छक्कारो कत्थइ, गुरूआणा चेव य ठिति त्ति // 548 // 12/4 છાયાઃ- ૩યર્થનાથ રળે ન તુ દયોરપિ રિતે . इच्छाकारः क्वचिद् गुर्वाज्ञा चैव च स्थितिरिति // 4 // ગાથાર્થ :- અભ્યર્થક અને કારક એ બંનેના ઉચિત કોઇક વિષયમાં (બિમારી આદિ કોઈક ખાસ) કારણથી બીજાને (પોતાનું અમુક કાર્ય કરવા માટે) પ્રાર્થના કરવામાં તેમ જ બીજાનું કાર્ય પોતે કરી આપવા માટે પ્રાર્થના કરવામાં ઇચ્છાકાર શબ્દનો પ્રયોગ કરવો જોઇએ. કારણ કે આવી આપ્તપુરુષોની આજ્ઞા છે અને સાધુની મર્યાદા છે. ટીકાર્થ:- ‘મસ્થUI'= પ્રાર્થના કરવામાં ‘શ્નરને '= અને બીજાનું કાર્ય કરવામાં ‘રવાં તુ'= કોઇ ખાસ કારણસર ‘રોદિ વિ'= બંનેના પણ “રા'= ઉચિત વિષયમાં ‘રૂછશ્નર'= ઇચ્છાકાર શબ્દ પ્રયોગ કરવો. ‘સ્થટ્ટ'= કોઇક વિષયમાં “ગુરુમા ગ્રેવ યુ'= ગુરુની આજ્ઞા ‘તિ ઉત્ત'= મર્યાદાઈચ્છાકાર સામાચારીવિષયક આ પ્રાચીન દ્વારગાથા છે. // 548 || 124. આ તારગાથાના દરેક દ્વારનું હવે અન્વયવ્યતિરેક વડે વ્યાખ્યાન કરે છેઃ सइ सामत्थे एसो, नो कायव्वो विणाऽहियं कज्जं / अब्भत्थिएण वि विहा, एवं खु जइत्तणं सुद्धं // 549 // 12/5 છાયા:- સતિ સમર્થ પો, નો વક્તવ્યો વિનાધિ કાર્યમ્ ! ____ अभ्यर्थितेनापि वृथैवं खलु यतित्वं शुद्धम् // 5 // ગાથાર્થ :- પોતામાં એ કાર્ય કરવાનું સામર્થ્ય હોય તો ઇચ્છાકાર ન કરવો અર્થાતુ બીજા પાસે કરાવવું નહીં. વળી પોતાને આ કાર્ય કરતાં કોઇક વધારે વિશિષ્ટતર કાર્ય કરવાનું હોય એ સિવાય પણ ઇચ્છાકાર ન કરવો. પ્રાર્થના કરાયેલાએ પણ ઇચ્છાકારને નિષ્ફળ ન કરવો. આ પ્રમાણે જ સાધુપણું શુદ્ધ થાય છે. ટીકાર્થ :- ‘સ સામન્થ'= આ કાર્ય કરવાની પોતાની શક્તિ હોય તો '= ઇચ્છાકાર ‘નો વેબ્લો'= કરવો નહિ. ‘વિUT'= સિવાય કે ‘હિયં '= પોતાને આ કાર્યથી વધારે લાભવાળું બીજું કાર્ય કરવાનું હોય - અર્થાતુ પોતાનું કાર્ય બીજાની પાસે ઉત્સર્ગ માર્ગે કરાવવું નહિ. પણ પોતાને બીજું કોઇ વધારે લાભવાળું કાર્ય કરવાનું હોવાથી આ કાર્ય કરવાનો સમય ન હોય તો આ કાર્ય બીજા પાસે કરાવી શકાય.કારણકે તેમાં સ્વ-પર ઉભયને પ્રયોજનની સિદ્ધિ થાય છે. “અસ્થિ વિ'= પ્રાર્થના કરાયેલા બીજા સાધુએ પણ ‘વિઠ્ઠ'= ‘અભ્યર્થનાને નિષ્ફળ ન કરવી’ એમ અધ્યાહાર છે. અર્થાત તેણે એ કાર્ય કરી આપવું જોઇએ. ‘પદ્ધ g'= આ રીતે ‘નરૂત્તન'= સાધુપણું ‘સુદ્ધ'= શુદ્ધ છે અર્થાત્ નિરુપચરિત નિર્દોષ છે એમ ભાવ છે. // પ૪૯ / 12/5